દેશની રાજધાની દિલ્હીમાં આજે લગભગ 10 મહિના પછી શાળાઓ ખુલી છે. કોરોનાના ઘટતા સંક્રમણ અને વેક્સિનેશનની શરૂઆત વચ્ચે ફરી બાળકો શાળાએ પહોંચી રહ્યા છે. બોર્ડની...
દિલ્હી સરકારે ઈલેક્ટ્રિક ગાડીઓ માટે પોલિસી હેઠળ મોટી રાહત આપી છે. પરિવહન વિભાગે નોટિફિકેશન જાહેર કરી બેટરીથી ચાલનાર બધા ઈલેક્ટ્રીક વાહનો પર રોડ ટેક્સ માફ...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે લોકો બીમાર પડી રહ્યા છે, પરંતુ સાજા થવાના દરમાં...
દિલ્હીમાં રેલવેના ટ્રેકની સમાંતર 140 કિમી લાંબા પટ્ટામાં આવેલા 48000 ઝુંપડાઓને ત્રણ મહિનામાં ખસેડવા સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે...
દેશની રાજધાની જુલાઈ મહિનામાં કોરોના વાયરસની ગતિને અંકુશમાં લેવાની શરૂઆત કરી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી, નવા કેસોની સંખ્યામાં ફરીથી વધારો થઈ રહ્યો છે. શનિવારે દેશની...
દિલ્હી સરકારની ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસીમાં સૌથી વધારે ઈન્સેન્ટિવ પર જોર આપવામાં આવ્યુ છે. જો પણ દ્વિચક્રી અથવા ત્રણ પૈડાવાળું ઈલેક્ટ્રીક વાહન છે. તેમના માટે 30...
દિલ્હી સરકારે ગુરુવારે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલને રાષ્ટ્રીય રાજધાનીમાં હોટલ, જીમ અને સાપ્તાહિક બજારો શરૂ કરવાની ભલામણ કરવા માટે એક પ્રસ્તાવ મોકલ્યો છે. દિલ્હી સરકારના...
દિલ્હીનાં ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે શુક્રવારે આમ આદમી પાર્ટી સરકારને મોટો ઝટકો આપ્યો છે, ઉપ રાજ્યપાલે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા અનલોક-3માં હોટેલ અને એક...
દિલ્હીમાં રોજે રોજ હજ્જારોની સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ સામે આવી રહ્યા છે.એટલું જ નહિ દિલ્હીની સ્વાસ્થ્ય સેવાઓની હાલત હવે કફોડી થઇ રહી છે. આ...
ગુજરાતમાં કોરોના દર્દીઓના 14,056 માંથી 858 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે દિલ્હીમાં 14,053 દર્દીઓમાંથી 271 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. એટલે કે ગુજરાતમાં કોરોનાને કારણે સરેરાશ...
દેશની રાજધાની દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું હતું કે કોરોના વાયરસની અસર આજ કે કાલે જતી નથી. તેની અસર પડશે. હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓ...
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસને રોકવા માટે દિલ્હી સરકારે બનાવેલી યોજનાની સીએમ કેજરીવાલે જાણકારી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, સરકારે 5-T પ્લાન બનાવ્યો છે. જેમાં...
દિલ્હીની જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પર દિલ્હી સરકારે રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી છે. આ મામલે કનૈયા કુમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે,...
દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં આપના ધારાસભ્ય ગોપાલ રાયે પણ પ્રધાન પદના શપથ લીધા હતા. જોકે તેમણે ઈશ્વરના નામે નહી પરંતુ શહીદોને યાદ કરીને...
દિલ્હીના પ્રદૂષણ પર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મંગળવારે સુનાવણી કરી હતી. એનજીટીએ દિલ્હી સરકારને ફટકાર લગાવતા પૂછ્યું કે કચરાને બાળવાથી રોકવાના ઉપાયોમાં તે શું કરી રહી...
દિલ્હી સરકારે ધોરણ 10 અને 12ના સીબીએસઇના વિદ્યાર્થીઓને એક મોટી રાહત આપી છે. કેજરીવાલ સરકારે એલાન કર્યું છે કે દિલ્હી સરકારને આધિન તેમજ ગ્રાન્ટેડ શાળાઓના...
સરકારે પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસના અવસરે અહીં તેના ઉચ્ચાયોગમાં આયોજિત કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. સરકારે તે કાર્યક્રમમાં કાશ્મીરી અલગાવવાદીનેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હોવાથી...
લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન માટે દિલ્હીના કોઈ ફાર્મહાઉસ, મોટલ અથવા હોટલમાં લગ્ન સમારોહ માટે કેટલા મહેમાનોને બોલાવી શકાશે આનો નિર્ણય વેન્યૂના ફ્લોર એરિયા...
દિલ્હીમાં વધતી પ્રદૂષણની સમસ્યા હવે ગંભીર બની રહી છે. દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રિત નહીં કરવાના મામલે હવે દિલ્હી સરકારને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે પચાસ કરોડનો દંડ ફટકાર્યો...
શાળાઓમાં જ્યાં બાળકોને નૈતિકતા અને ભાઈચારાનો પાઠ શીખવવામાં આવે છે, ત્યાં ઉત્તર દિલ્હીની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓના ધર્મો વચ્ચે પોતાની લકીર ખેંચાઈ રહી છે. વાત...
દિલવાળા લોકોની દિલ્હીમાં ઉંચા-ઉંચા મકાનો ભલે શહેરની સંપન્નતાની તસ્વીર રજૂ કરતા હોય, પરંતુ શહેરમાં આજે પણ ગરીબ લોકો હોર્ડિગ વચ્ચેના બે ફૂટમાં જીવન ગુજારવા મજબૂર...