ભારતમાં રોજના સરેરાશ 50 લાખ (ગઈકાલે 56 લાખ) કોરોનાની વેક્સિનના ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે ત્યારે ચીન તેના નાગરિકોને રોજના બે કરોડ ડોઝ વેક્સિન આપી...
એક નવા સ્ટડી મુજબ, દિલ્હીની ચોથી કોવિડ -19 લહેર દરમિયાન કેસોમાં ઝડપી વૃદ્ધિ મુખ્યત્વે ડેલ્ટા વેરિઅન્ટને જવાબદાર ઠરાવવામાં આવે છે, આ વેરિઅન્ટમાં રોગપ્રતિકારક-ચોરીનાં ગુણધર્મો હોય...
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે, જેને પગલે કોરોનાના દૈનિક કેસની સંખ્યા ઘટીને સતત ત્રીજા દિવસે એક લાખથી નીચે ૯૪,૦૫૨ રહી હતી....
દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર ખૂબ જ જીવલેણ સાબિત થઇ. કોરોનાની બીજી લહેરમાં, ભારતમાં મૃતકોની સંખ્યા 2 લાખનો આંક વટાવી ગઈ છે અને અત્યાર સુધીમાં 3,59,676...
કોરોના મહામારીના કારણે મોટા મોટા દેશોની આરોગ્ય વ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. આ દરમિયાન, ગયા વર્ષે રહેવા માટે શ્રેષ્ઠ દેશોની રેન્કિંગમાં એક મોટો ફેરબદલ થયો...
કોરોના સક્રમિત ગંભીર હાલતના દર્દીઓ માટે અત્યંત જરૃરી એવા ટોસિલીઝુમાબ ઇન્જેકશનના કાળાબજાર પ્રકરણની તપાસ અંતર્ગત ઉમરા પોલીસ દ્વારા આજ રોજ કોર્ટ સમક્ષ એફએસએલનો રીપોર્ટ રજૂ...
એ વાત સર્વવિદિત છે કે કોરોના મહામારીના કપરા કાળમાં ઓક્સિજન, એમ્બ્યુલન્સ, હોસ્પિટલમાં બિછાના ઈત્યાદિ મેળવવા માટે સોશ્યલ મીડિયામાં વિનંતી કરવામાં આવે છે. કંઈ કેટલીય સેલિબ્રિટીઓથી...
કોરોનાની બીજી લહેરમાં, લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓના ક્લેમમાં જબરદસ્ત વધારો થયો છે. આવી સ્થિતિમાં હવે કંપનીઓ તેમના રિસ્ક મેનેજમેન્ટને વધુ કડક બનાવી રહી છે. વધતી ક્લેમની...
દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને એન્ટી-કોરોનાવાયરસ રસી પૂરી પાડવા કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ નવી માર્ગદર્શિકા મુજબ કેન્દ્ર...
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે , આજે પ્રથમ દિવસે 200થી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા...
આજથી અમદાવાદ સહિત રાજ્યમાં વિદેશ જતા વિદ્યાર્થીઓને રસી આપવામાં અગ્રીમતા આપવામાંનું નક્કી થયુ છે.ત્યારે અમદાવાદમાં પણ વિદેશ જતા વિદ્યાર્થીઓને રસી આપવાની કામગીરી શરૂ થઈ છે....
કોરોના સામે લડવા માટે જાન્યુઆરીથી માર્ચમાં કેન્દ્રએ આપેલા રસીના પુરવઠાનો કમસેકમ નવ રાજ્યોએ ઓછો વપરાશ કર્યો છે, એમ કેન્દ્ર સરકારના આંકડા જણાવે છે. અધિકારીઓએ જણાવ્યું...
કોરોનાની બીજી લહેરના પ્રકોપનો સામનો કર્યા બાદ ભારતના કેટલાંક હિસ્સાઓમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અનલોક સાથે કેન્દ્ર તથા રાજ્ય સરકારો સંપૂર્ણ રીતે સાવચેતી...
દુનિયાને કોરોના મહામારીમાં ધકેલનાર ચીનની પ્રયોગશાળાઓને લઇને વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. લેખક અને પત્રકાર જેસ્પર બેકર (Jasper Becker)નો દાવો છે કે બીજિંગ જીન્સમાં...
ભારતમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના ઇલાજ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે 27 મેના રોજ જાહેર...
દિલ્હીના એઈમ્સમાં આજથી બાળકો પર કોરોના વેક્સિનનો ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યો છે.જેમાં બેથી 18 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે.પહેલા તબક્કામાં કુલ 17 બાળકો પર...
અમદાવાદ શહેરમાં ગત વર્ષના માર્ચ મહિનાથી કોરોના મહામારી શરૂ થવા પામી છે. કોરોના સંક્રમણમાં ગત વર્ષથી અત્યારસુધીમાં કોરોનાથી કુલ 2,23,168 લોકો કોરોના મુકત થયા છે....
કેન્દ્ર સરકાર મુશ્કેલી વગરની ઘરેલુ હવાઇ મુસાફરીને સક્ષમ બનાવવા અને રસીના બંને ડોઝ લીધેલા મુસાફરોને ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટની સિસ્ટમને ખતમ કરવા વિચારી રહી છે. કેન્દ્રીય...
સૌ પ્રથમ ભારતમાં ઓળખાયેલો કોરોનાનો ડેલ્ટા વેરીઅન્ટ યુકેમાં હવે પ્રભાવી વાઇરસ ઓફ કન્સર્ન બની જતાં તેના દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવાનું જોખમ વધ્યું છે તેમ આરોગ્ય...
અમદાવાદમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે શહેરમાં વેક્સિનેશન ડોમ પણ તૂટી પડ્યા.જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મહાપાલિકા અને ખાનગી હોસ્પિટલે સાથે મળીને ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટર...