રશિયામાં ચીનને કડક શબ્દોમાં ચેતવણી આપી પરત ફરી રહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે Iranની મુલાકાત કરી. અહીં તેઓ તહેરાન ખાતે Iranના રક્ષા મંત્રી સાથે વાત...
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ચીનને સ્પષ્ટપણે કહ્યું છે કે પૂર્વી લદ્દાખમાં તણાવનું એકમાત્ર કારણ ચીની સૈનિકોનું આક્રમક વલણ છે અને જો આ ચાલુ રહે તો ભારત...
સંરક્ષણ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આજે જાહેરાત કરી કે સ્વનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિદેશથી 101 સંરક્ષણ સાધનોની આયાત પર પ્રતિબંધ...
સમતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ અને પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીઝના નજીકની નેતી જયા જેટલીને ભ્રષ્ટાચારના ગુનામાં સજા થઈ છે. 20 વર્ષ જુના ભ્રષ્ટાચારના કેસમાં દોષી...
વડા પ્રધાન અચાનક સૈનિકોને પ્રોત્સાહિત કરવા લેહમાં નીમુ પહોંચ્યા હતા. પ્લાન મૂજબ પીએમ મોદી પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના લદ્દાખ મુલાકાતના સમાચાર આવ્યા હતા. પરંતુ...
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ચાલી રહેલી ડિફેન્સ એક્સપો 2020ના બીજા દિવસે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. આ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ...
સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ રાજનાથ સિંહ આજે સૌ પ્રથમ સિયાચીન અને શ્રીનગરના પ્રવાસે જઈ રહ્યા છે. સિયાચીન ગ્લેશિયરએ દુનિયાનું સૌથી ખતરનાક યુદ્ધ ક્ષેત્ર...
કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહે સંરક્ષણ પ્રધાનનો ચાર્જ સંભાળ્યો છે. જે દરમ્યાન તેની સાથે સેનાના ત્રણેય વડા હાજર રહ્યા હતા. પહેલાની સરકારમાં તેઓ દેશના ગૃહ પ્રધાન હતા....
શિવસેનાએ જમ્મુ કાશ્મીરમાં સેના પર વધી રહેલા આતંકવાદી હુમલા મામલે દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમન પર આકરા પ્રહાર કર્યા છે. શિવસેનાએ સામનામાં કહ્યું કે હિંદુસ્તાનની...