દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા હવે ડેરીનું દેવું અને દૂધનો ભાવ મુદ્દો બન્યો છે. ત્યારે આ મામલે સતલાસણા- ખેરાલુ બેઠકના ઉમેદવાર માનસિંગભાઈ ચૌધરી અને મતદાર સાથે...
દેશનું કુલ બાહ્ય દેવું માર્ચનાં અંત સુધી 2.8 ટકા વધીને 558.5 અબજ ડોલર પર પહોંચી ગયું છે, નાણા મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરાયેલી નોટીસમાં કહેવામાં...
જીએસટી (ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ)ના મંદીમાં આવક ઘટવાના કારણે ભારત સરકારે રાજ્યોને થયેલા નુકસાનની ભરપાઇ નહીં કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે નાના રાજ્યોની હાલત ખરાબ...
દુનિયાની સૌથી મોટી રેટિંગ એજન્સી મૂડીઝ ઈનવેસ્ટર્સ સર્વિસની તાજા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2021 સુધી ઉભરતી અર્થવ્યવસ્થા વાળા બજારોમાં ભારત પર સૌથી વધુ...
ગરીબો અને નાના ધંધાદારીઓને રૂા.1 લાખ સુધીની લોન રાહતના વ્યાજ દરે આપવાની ગુજરાત અને કેન્દ્ર સરકારે કરેલી જોગવાઈને પરિણામે તથા કોરોનાની મહામારીને પરિણામે નાના અને...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ પોતાના 30 વર્ષનાં ઈતિહાસમાં પહેલીવાર અને દેશનો સૌથી મોટો રાઈટ્સ ઈશ્યૂ લઈને આવી છે. કંપનીનો રાઈટ્સ ઈશ્યૂ આજે ખૂલ્યો છે. અને...
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને માફિયા ડોન દાઉદ ઈબ્રાહિમના વેવાઈ ક્રિકેટર જાવેદ મિયાંદાદે પાકિસ્તાનનું દેવુ ઉતારવા માટે હવે બધાની આગળ ઝોળી ફેલાવી છે. એક પણ પૈસાનો...
મહાવિકાસ આઘાડી સરકારએ મહાત્મા જયોતિરાવ ફૂલે શેતકરી કર્જમુક્તિ યોજનાની જે ખેડૂતોની દેવમુક્તિ કરવામાં આવી છે એવા ખેડૂતોની બીજી યાદી મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ આજે જાહેર કરી...
ભાનગરમાં 48 કલાકમાં અપહરણ અને ખંડણી માંગવાના બે કિસ્સાઓ સામે આવતા ચકચાર મચી. બિલ્ડરનું અપહરણ કરી તેની પાસેથી 2.5 કરોડની ખંડણી લેવાની માંગ કરનારા અને...
વિશ્વબેંકે ઉભરી રહેલ વિકાસશીલ દેશોનું દેવું છેલ્લા પાંચ વર્ષના દાયકા દરમિયાન ઝડપી રીતે વધી રહ્યું છે તેમજ તેમને કારણે આ દેશોની અર્થવ્યસ્થાને ગંભીર નુકશાન પહોંચે...
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નિરસ્ત થયા બાદથી પાકિસ્તાન સતત ભારતને યુદ્ધને ધમકી આપી રહ્યું છે. જો કે હકીકત એ છે કે ખુદ પાકિસ્તાન કંગાળ સ્થિતિમાં છે. યુદ્ધ...
વિભિન્ન રાજ્યોમાં ખેડૂતો બાદ હવે મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહેલાં નાના દેવાદારોની લોન માફ થઈ શકે છે. વાસ્તવમાં સરકારે નાદાર કાયદા હેઠળ નાના પરેશાન દેવાદારોને રાહત...
એક સમયે દેશના દિગ્ગજ અરબજોપતિઓમાં સામેલ રિલાયન્સ એડીએજી ગ્રુપના માલિક અનિલ અંબાણી પોતાની સાત કંપનીઓને વેચવા જઇ રહ્યા છે. આ કંપનીઓને વેચીને તેમનો 21 હજાર...
અનિલ અંબાણી સામે નાદારીનો ખતરો છે. માત્ર રિલાયન્સ કોમ્યુનિકેશન જ નહી તેમના જૂથની દરેક કંપનીઓ ઉપર દેવું છે. કંપનીઓ શેરહોલ્ડરની સંપત્તિ વધારવામાં તો નિષ્ફળ જ...
ઋણના બોજને કારણે આઇડીબીઆઇ બેન્કના નુકસાનમાં અંદાજે ત્રણ ગણો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮માં ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં, બેન્કની કુલ ખોટ વધીને રૂ.૪,૧૮૫.૪૮...
વેપારીઓના સંગઠન, કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ સોમવારે જણાવ્યું હતું કે, ઉદ્યોગો અને ખેડૂતોની માફક વ્યાપારીઓના પણ માફ કરવામાં આવે. કૈટે કહ્યું હતું કે,...