સીએએ, એનઆરસી અને એનપીઆરને લઈને હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસી ભારે વિરોધ કરી રહ્યાં છે. ત્યારે હવે તેઓએ સીએએ, એનઆરસી અને એનપીઆરને લઈને...
ભારતે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ઓપન ડિબેટમાં ફરી એક વખત પાકિસ્તાનને બરાબરની ફટકાર લગાવી છે. યુએનમાં ભારતીય રાજદૂત સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે પાકિસ્તાને ભારત વિરૂદ્ધ...
સંસદના શિયળુ સત્ર અંતિમ તબક્કામાં છે. ત્યારે આજે પણ લોકસભામાં રાફેલ ડીલનો મુદ્દો ગાજશે. ભાજપ અને કોંગ્રેસે આજે પણ બંને પાર્ટીઓના સાંસદો માટે વ્હીપ જાહેર...
રાફેલ ડીલ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અરૂણ જેટલી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે...
અનુચ્છેદ-35-એની કાયદેસરતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાના વિરોધમાં ભાગલાવાદીઓએ કાશ્મીર ખીણમાં ગુરુવારથી બે દિવસના બંધનું એલાન કર્યું છે. તેની અસર કાશ્મીર ખીણના લોકોના જનજીવન પર પડી છે...
અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારે ચર્ચા પહેલા યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર જ્યારે સોનિયા ગાંધીને સવાલ કરવામાં આવ્યો કે...