ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ તેના કલેક્શનથી દેશ અને દુનિયામાં ધૂમ મચાવી છે. કાશ્મીરી પંડિતોના દર્દને વર્ણવતી આ ફિલ્મે દેશમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું કર્યું...
બિહારમાં રંગોનો તહેવાર હોળી કેટલાક લોકો માટે શોકમાં ફેરવાઈ ગઈ. રાજ્યના ત્રણ જિલ્લામાં હોળીની ઉજવણી દરમિયાન ઝેરી દારૂ પીવાથી 25 લોકોના મોત થયા છે. ઝેરી...
પૂર્વ વિસ્તારમાં મેઘાણીનગર ખાતે રહેતી ચૌદ વર્ષની સગીરાનું દાઝી જતાં મોત નીપજ્યું હતું, પોલીસની પ્રાથમિક તપાસમાં રસોઇ બનાવતી વખતે ગેસની જાળ દુપટ્ટાને અડી જતાં આગ...
વડોદરા શહેરમાં કોરોનાનું ટેસ્ટિંગ ઘટાડવામાં આવ્યું છે.પરંતુ, કોરોનાની સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઓછી થતી નથી.રોજ ચાર થી વધુ દર્દીઓના મૃત્યુ થાય છે.ચોવીસ કલાકમાં વધુ છ...
કેનેડા-યુએસ બોર્ડર પર -35 ડિગ્રીથી વધુ ઠંડીના કારણે મૃત્યુના કિસ્સામાં, કેનેડા સરકાર દ્વારા ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેને હવે કેનેડા સરકાર દ્વારા માન્યતા...
વડોદરા,સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળના છ દર્દીઓના એક જ દિવસમાં મોત થયા છે.જ્યારે ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેતા ૯૧ વર્ષના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અને પાંચ મહિનાનો ગર્ભ...
કોરોનાગ્રસ્તોના વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવા માટે પારસી સમાજે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. સુપ્રીમ કોર્ટે પણ આ દિશામાં સોલિસિટર જનરલ તુષાર મહેતાની મદદ માંગીને તેનો...
કોરોનાના ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોન વેરિએન્ટના કારણે દેશભરમાં તેજીથી ફેલાઈ રહ્યો છે અને ગુરુવારે રાત્રે 8 વાગ્યા સુધી એની સંખ્યા 1130ને પાર કરી ગયો. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન...
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૭ નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ છઠ્ઠા દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલ ૨૬૨ એક્ટિવ કેસ...
હિન્દી અને મરાઠી સિરિયલોની પ્રખ્યાત અભિનેત્રી માધવી ગોગટેનુ ૫૮મે વર્ષે નિધન થયુ હતુ. રિપોર્ટસ અનુસાર તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. અંધેરીની સેવન હિલ હોસ્પિટલમો છેલ્લા...
દિવાળીના બીજા દિવસે શુક્રવારે રાજસ્થાનના ઝુંઝુનુ (ઝુનઝુનુ) બુહાનાના બડબર ગામમાં એક દર્દનાક અકસ્માત થયો હતો. અહીં ફટાકડા ફોડતી વખતે 11 વર્ષના બાળકનું મોત થયું હતું....
વિશ્વના ઘણા દેશોમાં કોરોના રોગચાળો હજુ પણ તબાહી મચાવી રહ્યો છે. હાલમાં, રશિયામાં પરિસ્થિતિ ખરાબ છે અને કોરોનાને કારણે મૃત્યુ દરરોજ એક નવો રેકોર્ડ બનાવી...
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે સેવામાં મૃત્યુ પામેલા કેન્દ્રીય કર્મચારીઓના પરિવારોને એક સમયના વળતર(Ex-Gratia lump sum compensation)ની ચુકવણી સંબંધિત...
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય આપત્તિ રાહત ભંડોળ (SDRF) ના કેન્દ્રીય હિસ્સાના બીજા હપ્તાને મંજૂરી આપી છે. ગૃહ મંત્રીએ 7,274.40 કરોડની...
દેશમાં કોરોના વાઈરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, સતત બીજા દિવસે દેશમાં 20 હજારથી પણ ઓછા કોરોનાનાં કેસો...
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ ભાજપના એક નેતાની ગોળી મારીને હત્યા કરી નાખી છે. હાલમાં જ ભાજપના એક સરપંચ અને તેમની પત્નીની પણ ગોળી મારીને આતંકીઓએ હત્યા...
બોલિવૂડ અને ટીવી જગતમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડની ઘણી ફિલ્મો અને લોકપ્રિય ટીવી શો મન કી આવાઝ પ્રતિજ્ઞામાં ઠાકુર સજ્જન સિંહની ભૂમિકા...