મુરૈનામાં ઝેરી દારૂ પીવાના કારણે 11 લોકોના મોત થયા છે. પોલીસ મુજબ, સુમાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના પહાવલી ગામમાં 3 અને બાગચીન વિસ્તારના માનપુર ગામમાં 7...
મહારાષ્ટ્રના નાગપુરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક 28 વર્ષીય વ્યક્તિનું શુક્રવારે સેક્સ દરમિયાન મોત થયું હતું. મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે, યુવકના ગળાના ચારેય...
રાજયના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું નિધન થયુ છે. 94 વર્ષની વયે માધવસિંહ સોલંકીએ અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ચાર વાર ગુજરાતના મુખ્યપ્રધાન પદે તેઓ રહી...
ગુજરાત અને દેશની રાજનીતિમાં ભૂકંપ લાવી દેનારા પૂર્વ સીએમ અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીનું શનિવારે વહેલી સવારે નિધન થયુ છે. 94 વર્ષની વયે માધવસિંહ...
કોરોનાવાયરસ ચેપ વિશ્વભરમાં સતત વધી રહ્યો છે. દરમિયાન, એક અધ્યયનમાં બહાર આવ્યું છે કે, જે લોકોને લગ્ન કરવામાં રસ નથી, તેઓને કોવિડ-19 ચેપનું જોખમ વધારે...
ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ અને ભાજપને સત્તાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચાડવામાં જેમણે પાયાની ભૂમિકા ભજવી એવા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન થયું છે. કેશુભાઇ પટેલને...
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેમનું આજે સવારે સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ. જેમની સારવાર અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં...
હાલ સંપૂર્ણ વિશ્વ કોરોના વાયરસની મહામારીની સારવાર માટે અસરકારક દવા કે રસી શોધવામાં વ્યસ્ત છે ત્યારે દક્ષિણ કોરિયામાંથી એક ચિંતાજનક સમાચાર આવ્યો છે. દક્ષિણ કોરિયામાં...
દેશમાં કોરોનામાં અત્યાર સુધી 515 જેટલા ડોકટર મૃત્યુ પામ્યાં છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને કોરોનામાં મૃત્યુ પામેલા ડોકટરનું લીસ્ટ જાહેર કર્યું. એમબીબીએસ અને તેનાથી ઉપરની ડીગ્રી...
અમેરિકામાં મગજ ખાતું અમીબા મળી આવવાની ઘટના બાદ આઠ શહેરોમાં એલર્ટ જાહેર કરાયું છે. હકીકતમાં, મગજમાં ખાતા અમીબાની હાજરી ઘરમાં સપ્લાઈ કરવામાં આવતા પાણીમાં મળી આવી...
બોલિવૂડ અભિનેતા ભૂપેશ પંડ્યા, આયુષ્માન ખુરાનાની પહેલી ફિલ્મ ‘વિકી ડોનર’માં પોતાની ભૂમિકા માટે જાણીતા હતા, તે ફેફસાના કેન્સરથી મૃત્યુ પામ્યા હતા. પંડ્યા નેશનલ સ્કૂલ ઓફ...
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું ગુરુવારે મુંબઈમાં નિધન થયું હતું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ડીન જોન્સ આઇપીએલની મેચની કોમેન્ટરી માટે સ્ટાર ટીવી સાથે સંકળાયેલા...
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ પોતાના પદ પરથી સ્વૈચ્છિક નિવૃત્ત થઈ રાજીનામું આપનારા સુશાંત સિંહના મોતને રાજકીય હાથો બનાવનારા બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડે લોકસભાની...
કોરોના મહામારીની જંગમાં ઢાલની જેમ ઉભા રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ એટલે તબીબો અને હોસ્પિટલ સ્ટાફમાં પણ કોરોનાની દહેશત જોવા મળે છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી 14...
સીબીઆઈના પૂર્વ વચગાળાના ડિરેક્ટર અને ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી એમ. નાગેશ્વરા રાવનું ટ્વીટ ટ્વિટરે કાઢી નાખ્યું છે, જેમાં તેમણે સમાજસેવક સ્વામી અગ્નિવેશનું ‘સારું તેનાથી છૂટકારો મળ્યો’...
સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે નશાખોરીની વિગતો સામે આવ્યા બાદ શનિવાર 12 સપ્ટેમ્બર 2020એ સવારથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. એનસીબીની ટીમે...
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. પ્રણવ મુખર્જીએ સોમવારે સાંજે 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેઓ બીમાર હતા અને...
કરજણ તાલુકાના વલણ ગામે હોસ્પિટલની નજીકના ખેતરમાંથી ૧૯ વર્ષની યુવતીની રહસ્યમય સંજોગોમાં લાશ મળ્યા બાદ તેના પ્રેમીએ જ હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો છે. ભરૃચ...
પ્રખ્યાત શાયર રાહત ઈન્દોરીનું નિધન થયુ છે. તેઓ પણ કોરોના સંક્રમિત થયા બાદ ઈન્દોરની અરવિંદ હોસ્પીટલમાં દાખલ થયા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે, તેમનુ...
બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોતનું રહસ્ય દરરોજ થતા નવા ખુલાસાઓ પછી વધુ ગુંચવાતું જોવા મળી રહ્યું છે. સુશાંત સિંહના પિતાની માંગ પર બિહારની નીતીશ સરકારે...
બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઘણા લોકો તેની એક્સ મેનેજર દિશા સાલિયાનની આત્મહત્યાને પણ જોડી રહ્યાં છે. ત્યારે, સુશાંતની નજીકની ફેમિલી મિત્ર સ્મિતા પારિખ,...