ઈંગ્લિશ ચેનલમાં બુધવારે એક નાવ ડૂબી જવાથી તેમાં સવાર બ્રિટેન જઈ રહેલા લગભગ 31 પ્રવાસીઓના મોત થઈ ગયા હતા. ફ્રાંસના ગૃહમંત્રીએ પ્રવાસીઓની સૌથી મોટી ત્રાસદી...
બેલ્જિયમમાં એક મહિલાના દર્દનાક મોતનો મામલો સામે આવ્યો છે. 100 ફૂટની ઊંચાઈએથી પડીને થયેલા આ મૃત્યુના આ સમાચાર જેણે પણ સાંભળ્યા તે આશ્ચર્યચકિત થઈ ગયા....
પાકિસ્તાનમાં શનિવારે એક મહિલા પત્રકારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શાહિના શાહીન બલોચ નામની સરકારી ટીવી ચેનલમાં એન્કર અને પત્રકાર હતી. થોડા દિવસો પહેલા...
લગભગ એક સપ્તાહ અગાઉ હોલિવૂડની એક્ટ્રેસ નાયા રિવેરા લાપત્તા હતા. તે કેલિફોર્નિયાની પીરૂ સરોવરના તેના પુત્ર સાથે સ્વિમિંગ માટે ગઈ હતી પરંતુ ત્યાર બાદ તે...
કન્નડ ટીવીની જાણીતી એક્ટ્રેસ મેબિયાના માઇકલનું મંગળવારે એક માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. તે માત્ર 22 વર્ષની હતી. ટીવી શો પાયટે હુડુગીર હાલ્લી લાઇફમાં કામ...
બાવળાના રોયકા ગામે આવેલી શ્યામ નામની કંપનીમાં કામ કરતી મહિલા મશીનમાં આવી જતાં તેનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ કોકીલાબહેન અલગોતર નામની મહિલા...
ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ રણજીત બચ્ચનની ગોળી મારીને હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી ગઇ છે. લખનૌના હઝરતગંજ વિસ્તારમાં રણજીત બચ્ચન મોર્નિંગ વોક...
પાલીતાણાના મોટી પાણીયાળી ખારો નદીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનની ઉંમર આશરે 35 વર્ષ હોવાનું અનુમાન છે. પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા લાશને પીએમ...
ગાંધીનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાનીના પુત્રનો જાસપુર કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. છેલ્લા બે દિવસથી ગુમ થયો હતો. 23 વર્ષના જયરાજે પોતાના પિતરાઈ...
ઝારખંડના લોહરદરા જિલ્લામાં સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધર્યું હતું અને ત્રણ નક્સલવાદીઓનું એન્કાઉન્ટર કર્યું હતું. નક્સલવાદીઓ પાસેથી બે એકે-47 મળી આવી હતી. ઝારખંડના લોહરદરા જિલ્લાના બાહેગરા...
અમદાવાદના ધોલેરામાં માટીની ભેખડ પડતા બે મજૂરોના મોત થયા હતા. ધોલેરામાં આવેલી એલ એન્ડ કંપનીમાં અંન્ડરગ્રાઉન્ડ સેન્ટીગનું કામ કરતા માટીની ભેખડ ધસી પડતા પાંચ મજૂરો...
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના મસ્તાનવલી દરગાહ પાસે એક ભિખારીની મોત થઈ ગઈ. જ્યારે પોલીસે આ ભિખારીની મોત બાદ તેનું બેગ ખોલ્યું ત્યારે પોલીસ દંગ રહી ગઈ....
વટવા જીઆઇડીસીમાં આવેલી કેમિકલ ફેકટરીમાં દિવાલ પડી હતી જેથી ત્યાં કામ કરતા બે કર્મચારીન ગંભીર ઇજાઓ થઇ હતી. સારવાર દરમિયાન મેનેજરનું મોત થયું હતું, જ્યારે...
જામનગરના લાખોટા તળાવમાં ૧૦૦થી વધુ મૃત માછલાઓ મળી આવતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે. તળાવમાં પાણી ઓછું થઈ ગયું હોવાથી તેમજ ઓક્સીજનની કમીના કારણે માછલાઓ...
ઇરાનના પૂર્વ ઉપ-પ્રમુખ એ તેહરાનના પૂર્વ મેયરે તેની પત્નીઓ પૈકીની એક પત્નીની હત્યા કર્યા પછી પોલીસ શરણાગતિ સ્વીકારતા પોલીસે આજે તેની ધરપકડ કરી હોવાનું સમાચાર...
આસામમાં લઠ્ઠાકાંડના કારણે 102 લોકોના મોત થયા. ત્યારે અનેક લોકો એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે ઝેરી...
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક જ દિવસમાં ચાર લોકોના મોતને લઈ લઠ્ઠાકાંડ થયો હોવાની અફવા ફેલાઈ હતી. અફવાને પગલે દોડતી થયેલી પોલીસે તપાસ કરતા ચારેય લોકોના...
દિલ્હીના વસંતકુંજ વિસ્તારમાં 53 વર્ષીય ફેશન ડિઝાઈનર માલા લાખાની અને તેમના નોકરની હત્યાના કેસનો મામલો ઉકેલાયો છે. દિલ્હી પોલીસે જણાવ્યુ છે કે ફેશન ડિઝાઈનરની હત્યા...
પાકિસ્તાનની જેલમાં કેદ વધુ એક ભારતીય માછીમારનું મોત થયું છે. પાકિસ્તાનની જેલમાં ઊનાના કાજરડી ગામનો માછીમાર બીમારીના કારણે મોતને ભેટ્યો છે. જોકે, આ મામલે પાકિસ્તાન...