પ્રશ્નોતરી કાળમાં સામાજીક ન્યાય અધકારિતા મંત્રી પ્રદિપ પરમાર જવાબ વિભાગની કામગીરી અને સિધૃધી વર્ણવીને વાહવાહી કરી રહ્યા હતાં ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ એવો સવાલ...
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબ, વર્ષ 2019 માં ઉત્તર પ્રદેશમાં મહિલાઓ અને દલિતો સામેના સૌથી વધુ ગુના નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં દલિતો અને મહિલાઓ...
ઉત્તર પ્રદેશમાં દલિત સમાજના લોકોને ધંધો કરવા માટે ઇકો સપોર્ટ સિસ્ટમનો વિકાસ કરવા નીતિ લાવવામાં આવશે. નીતિના માળખા માટે દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ...
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામમાં દલિતોનો બહિષ્કાર કરાતા ભયભીત થયેલા દલિતો ઘરને તાળા મારી સગા વ્હાલાને ત્યાં જતા રહ્યા છે. ગામના અનુસુચિત જાતીના લોકો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહેલાં કોંગ્રેસ અને વિપક્ષના આંદોલન પર કર્ણાટકના તુમકુરમાં ગુરૂવારે જોરદાર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ...
ભીમા કોરેગાંવ યુદ્ધની આજે 202મી વર્ષી છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભીમા કોરગાંવને પેશવાઓના નેતૃત્વવાળા મરાઠા સામ્રાજય અને ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે થયેલા યુદ્ધ માટે ઓળખવામાં...
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડો રોકવાના કેસ પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે આઇપીસી, પશુ સંરક્ષણ ધારા...
જેતપુર શહેરમાં કલેકટરે આંબેડકર કોમ્યુનિટી હોલ માટેની જગ્યા ફાળવી છે. નગરપાલીકા દ્વારા શેલ્ટર હોમ બનાવવા ઠરાવ કરતા આજે પંથકના દલિત સમાજની એક મિટીંગ મળી હતી...
બોટાદના જાળીલા ગામના ઉપ સરપંચ મનજી સોલંકીની હત્યાનો મામલો ઉગ્ર બન્યા બાદ મોડી સાંજે પરિવારજનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સમાધાનની ફોર્મ્યુલા નક્કી...
બોટાદના જાળિલા ગામે દલિત આગેવાનની હત્યાની ઘટનાને ભાજપના નેતા રમણલાલ વોરાએ વખોડી કાઢી છે. તેમજ પીડિત પરિવરાજનો સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે. તેઓએ કહ્યુ...
રાજસ્થાનના પાલીમાં એક યુવકને ઢોર મારમારવામાં આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવકને દોરડા સાથે બાંધીને કેટલાક શખ્સો માર મારી...
બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડા ગામે દલિત યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને શિહોરી પોલીસે તપાસ શરૂ કરી છે. અરણીવાડ ગામે...
રાજકોટના ધોરાજીમાં આજે સામાજિક સમરસતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ધોરાજીમાં દલિત સમાજના 11 વરઘોડા નીકળ્યા હતા. અને તેનું તમામ સમાજે ફુલહાર સાથે સ્વાગત કર્યુ હતુ....
મોડાસાના ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડામાં થયેલી હિંસા મામલે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને ખંભીસર વરઘોડાના પીડિતોને એક લાખ સુધીની સહાય ચુકવવાનુ નક્કી...
રાજ્યમાં દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે કોંગ્રેસે રાજ્યપાલના દરબારમાં ધા નાખી છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. વિપક્ષના નેતાની આગેવાની હેઠળ...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દલિતોના વરઘોડામાં હિંસાની ઘટના બની છે. જોકે દલિતો પર હુમલાની કોઈ ઘટનાને સાંખી નહી લેવાય તેમ રાજય સરકારે કહ્યુ છે. ગૃહ...
મોડાસાના ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડા સમયે જોવા મળેલા ઘર્ષણ બાદ ગામમા શાંતિનો માહોલ છે. બીજીતરફ, દલિત સમાજના નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે...
એક બાજુ ગુજરાતમાં દલિતોના વરઘોડા કાઢવા બાબતે ઘમાસાણ થઈ રહ્યું છે. ત્યારે ગરિયાધારના વેળાવદર ગામે ગામના જ કાઠી ક્ષત્રિય દ્વારા દલિત યુવકના લગ્નમાં વરઘોડો કાઢવામાં...