મોડાસાના સાયરામાં યુવતીના મોતના મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતભરમાં ન્યાય માટે માંગ કરવામાં આવી રહી છે. તેને લઇ અમદાવાદમાં દલિત સમાજ...
રાજ્યમા દલીતો પર થતા અત્યાચાર મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામા બેઠક યોજાઇ હતી. કોંગ્રેસના સિનિયર દલિત નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં અનુસુજિત જાતિ પર...
અરવલ્લીના ખંભીસર ગામમાં દલિતના વરઘોડાના મામલે થયેલી માથાકૂટમાં મધ્યસ્થી કરવા ગયેલા એક સામાજીક કાર્યકરને પોલીસે માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસના...
ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના દલિત પરિવારોએ પ્રાથમિક સુવિધાના અભાવે હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભરાડા ગામના અંદાજે 10 દલિત પરિવારના 50થી વધુ લોકોને રોડ-રસ્તા, પાણી...
વીર મેઘમાયાના ધાર્મિક સ્થાનના વિકાસ માટે સરકારે 3 કરોડની કરેલી જાહેરાત બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું દલિત સમાજ દ્વારા નર્મદા હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું....
અમદાવાદમાં ભુદરપુરામાં થયેલી અથડામણ મામલે દલિત સમાજના લોકો ઇન્ચાર્જ સીપી કે.એલ.એન રાવને મળ્યાં. તેમણે દલિત સમાજ પર આયોજિત રીતે થયેલા હુમલા અંગે ફરિયાદ નોંધાવવા રજૂઆત...