તો જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે આતંકી હુમલો થયો છે. પુલવામામાં સીઆરપીએફ અને પોલીસ ટુકડી પર આતંકવાદીઓએ ગુરૂવારે બપોરે હુમલો કર્યો..જેમાં એક પોલીસ જવાન શહીદ થયો....
અમદાવાદના હોટ સ્પોટ વિસ્તારમાં કોરોના વોરિયર્સ પોતાની જ નહીં પરંતુ પોતાના પરિવાર જિંદગી દાવ ઉપર મુકીને હાલ ફરજ નિભાવી રહ્યાં છે. પોલીસ અને સીઆરપીએફ જવાનો...
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર સ્થિત કરન નગર વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો હતો. પહેલા ગ્રેનેડ ફેંક્યો અને ત્યારબાદ ગોળીબાર કરીને આતંકવાદીઓ નાસી ગયા. આ હુમલામાં...
જમ્મુ-શ્રીનગર હાઇવે પર સીઆરપીએફના કાફવા પાસે સિલિન્ડર વિસ્ફોટ થયો હતો, જે ઘટના બાદ પણ રાજ્યમાં નાની મોટી આતંકી ઘટનાઓ સામે આવી હતી. જે પુલવામામાં સીઆરપીએફના...
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહની છ મેની પ્રસ્તાવિત મુલાકાતના એક દિવસ પહેલા આસામના તિનસુકિયા જિલ્લામાં ઉલ્ફા-એસના ઉગ્રવાદીઓ અને પોલીસો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. શુક્રવારે રાત્રે થયેલા...
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની સુરક્ષાદળોની અથડામણનો સિલસિલો યથાવત છે. જમ્મુ-કાશ્મીરના ઉનાળું પાટનગર શ્રીનગરના ઓલ્ડ સિટી વિસ્તાર છત્તાબલમાં આતંકવાદીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આતંકવાદીઓના ફાયરિંગ બાદ...