GSTV

Tag : CRPF jawan

BREAKING / છત્તીસગઢના CRPF કેમ્પમાં જવાને પોતાના જ સાથીમિત્રો પર ફાયરિંગ કરતા 4નાં મોત, અન્ય ઘાયલ

Dhruv Brahmbhatt
દેશમાં છત્તીસગઢ અને કાશ્મીર આ બંને વિસ્તારો એટલાં સંવેદનશીલ છે કે અવારનવાર ત્યાં ફાયરિંગ થયાની ઘટના સામે આવતી જ રહે છે. ત્યારે વધુ એક એવી...

જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે આતંકી હુમલો, એક જવાન શહિદ, ત્રણ ઘાયલ

GSTV Web News Desk
તો જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે આતંકી હુમલો થયો છે. પુલવામામાં સીઆરપીએફ અને પોલીસ ટુકડી પર આતંકવાદીઓએ ગુરૂવારે બપોરે હુમલો કર્યો..જેમાં એક પોલીસ જવાન શહીદ થયો....

હાલીસાના જવાનની ત્રણ માસની પુત્રી અને 42 વર્ષિય માતા સંક્રમિત, નાંદોલ ગામમાં નવા નરોડાનો એક કેસ

Bansari Gohel
અમદાવાદના હોટ સ્પોટ વિસ્તારમાં કોરોના વોરિયર્સ પોતાની જ નહીં પરંતુ પોતાના પરિવાર જિંદગી દાવ ઉપર મુકીને હાલ ફરજ નિભાવી રહ્યાં છે. પોલીસ અને સીઆરપીએફ જવાનો...

પોલીસ પર આરોપ, માસ્ક નહોતુ પહેર્યું તો પહેલા CRPF જવાનને માર્યો, કપડા ફાડ્યા અને બાદમાં જેલમાં નાખ્યો

GSTV Web News Desk
સોશ્યલ મીડિયા પર આજકાલ એક તસવીર વાયરલ થઈ રહી છે. તે પ્રમાણે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) નો સૈનિક પોલીસ સ્ટેશનની બહાર બેઠો છે અને...

શ્રીનગરમાં આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર ગ્રેનેડ ફેક્યા બાદ કર્યો ગોળીબાર

GSTV Web News Desk
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર સ્થિત કરન નગર વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો હતો. પહેલા ગ્રેનેડ ફેંક્યો અને ત્યારબાદ ગોળીબાર કરીને આતંકવાદીઓ નાસી ગયા. આ હુમલામાં...

પુલવામામાં ફરીથી CRPF પર ગ્રેનેડ હુમલો : જવાન ઘાયલ, બારામુલ્લામાં સ્થાનિકની હત્યા

Yugal Shrivastava
જમ્મુ-શ્રીનગર હાઇવે પર સીઆરપીએફના કાફવા પાસે સિલિન્ડર વિસ્ફોટ થયો હતો, જે ઘટના બાદ પણ રાજ્યમાં નાની મોટી આતંકી ઘટનાઓ સામે આવી હતી. જે પુલવામામાં સીઆરપીએફના...

કેન્દ્રીય ગૃહપ્રધાનની મુલાકાત પહેલા આસામમાં ઉગ્રવાદીઓ અને પોલીસો વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન શહિદ

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહની છ મેની પ્રસ્તાવિત મુલાકાતના એક દિવસ પહેલા આસામના તિનસુકિયા જિલ્લામાં ઉલ્ફા-એસના ઉગ્રવાદીઓ અને પોલીસો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. શુક્રવારે રાત્રે થયેલા...

જમ્મુ-કાશ્મીર: સુરક્ષાદળોની આતંકવાદીઓ સાથેની અથડામણ, એક જવાન ઈજાગ્રસ્ત

Yugal Shrivastava
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની સુરક્ષાદળોની અથડામણનો સિલસિલો યથાવત છે. જમ્મુ-કાશ્મીરના ઉનાળું પાટનગર શ્રીનગરના ઓલ્ડ સિટી વિસ્તાર છત્તાબલમાં આતંકવાદીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આતંકવાદીઓના ફાયરિંગ બાદ...
GSTV