GSTV

Tag : CR Patil

ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પણ કર્યા હાર્દિક પટેલના વખાણ, આ વાત કરવાની કોઈની હિંમત નથી

Zainul Ansari
નર્મદાના રાજપીપળામાં ભાજપ યુવા મોરચાની બાઈક રેલીમાં હાજરી આપવા પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાર્દિક પટેલ અંગે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યું છે કે,...

વિધાનસભા ચૂંટણીની તૈયારી / સીઆર પાટીલે ‘વન ડે વન ડીસ્ટ્રીક’ કાર્યક્રમની શરૂઆત કરાવી, પાર્ટીને મજબૂત કરવા કવાયત હાથ ધરી

Zainul Ansari
આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તેને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ તાપીના વ્યારામાં ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલના...

પાટીલ ઝુક્યા / દ્વારકાધીશના દરબારે જઇ માથુ ટેકવશે, ગાયોને ઘાસચારો નાખી કરશે પ્રાયશ્ચિત

Zainul Ansari
પોરબંદરના માધવપુર મેળામાં સી.આર.પાટિલે વિવાદિત બયાન આપ્યું હતું. જેમા ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રૂક્ષ્મણીજીની જગ્યાએ સુભદ્રાજીનો ઉલ્લેખ કર્યો હતો. તેમની આ ભુલના કારણે કૃષ્ણ વંશી...

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખને આ વ્યક્તિએ તતડાવી નાખ્યા, કહ્યું-દ્વારકા આવી માફી માંગો

Bansari Gohel
માધવપુર ઘેડના મેળામાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે જાહેર પ્રવચનમાં શ્રીકૃષ્ણ વિવાદ બાબતે ગંભીર છબરડો વાળતા લોકોમાંં તીવ્ર રોષની લાગણી જન્મી છે તે સ્થિતિમાં પોતાનું નામ...

સી.આર. પાટીલે ભગવાન શ્રીકૃષ્ણા અને સુભદ્રા અંગે કરેલા નિવેદનનું ભારે વિરોધ, કોંગ્રેસ-આપે ભાજપ પ્રદેશ અધ્યક્ષને લઈને શું કહ્યું?

Zainul Ansari
પોરબંદરના માધવપુરના મેળામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરેલા કૃષ્ણ અને સુભદ્રા નિવેદનનો ચારે તરફ વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ-આપ તથા વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન...

ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી અંગેના નિવેદન પછી સીઆર પાટીલ ભરાયા, ભાજપ પ્રદેશ પ્રમુખે ભાઈ-બહેનના સંબંધોને શર્મસાર કર્યા

Zainul Ansari
પોરબંદરના માધવપુર મેળામાં પહોંચેલા સીઆર પાટીલે સ્ટેજ પર સંબોધન કર્યું હતું. સંબોધનની શરૂઆતમાં જ પાટીલની જીભ લપસી ગઈ હતી અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણના સુભદ્રાજી...

પાટીલે કોંગ્રેસ પર કર્યો પ્રહાર, કોંગ્રેસે ડૂબતા જહાજને રોકવાનો પ્રયાસ પણ મુકી દીધો, ભાજપે લોકોની ધારણા બદલી અને વિકાસના મુદ્દે વોટ મેળવ્યા

Zainul Ansari
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આજે કોંગ્રેસની હાલત ચિંતાજનક બની ગઈ છે. કોંગ્રેસ એક ટાઇટેનિક જહાજ હતું જેના વિશે...

અનોખી પહેલ/ ગુજરાત ભાજપે બાળકો માટે લોન્ચ કરી ખાસ ચોકલેટ, રેપર પર પીએમ મોદીની તસવીર

Bansari Gohel
“ગુજરાત ભાજપ દ્વારા આપવામાં આવેલી ચોકલેટ દ્વારા, પાર્ટી દેશમાં વધુ સારું પોષણ બનાવવા માટે પહેલ અને કવાયત કરી રહી છે. તે જ સમયે, આ ચોકલેટમાં...

દરેક કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ ટોપી સાથે જ દેખાશે, આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ પાર્ટીના તમામ મોરચા સક્રિય

Zainul Ansari
સુરત શહેરના ઘોડદોડ રોડ પર ઈન્ડોર સ્ટેડિયમમાં ભાજપનું સક્રિય કાર્યકર્તા મહાસંમેલન યોજાયું. સંમેલનમાં પ્રદેશ અધ્ચક્ષ સીઆર પાટીલ, રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોષ, નાણાપ્રધાન કનુ દેસાઈ તેમજ...

પાટીલથી ગભરાઈ ગયો અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયો, રાજ્યના મંત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Bansari Gohel
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા બેઠક અને નાના-મોટા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે નવસારીના સુરખાઈમાં યોજાયેલા એક સંમેલનમાં રાજ્યના પાણી પુરવઠા પ્રધાન...

કેસરિયો/ માંડલના પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલ ફરીવાર ભાજપ, આ નેતાને આવશે ટેન્શન

Zainul Ansari
માંડલ પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલ ફરીવાર ભાજપમાં સામેલ થયા છે. પ્રાગજીભાઈ પટેલે ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો. તેમની સાથે તેમના...

સરકારના પ્રોજેકટની સત્તાવાર જાહેરાત પ્રદેશ પ્રમુખ શા માટે કરે છે? પાટીલે નર્મદા-તાપી પાર લિંક યોજના સ્થગિતની જાહેરાત કરતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો

Karan
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નર્મદા-તાપી પાર લિંક પ્રોજેકટ સ્થગિત કરવાની જાહેરાત કરતા ગુજરાત કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું કે રાજ્યના...

પ્રશંસનીય/ આ ગંભીર રોગના દર્દીઓની વ્હારે આવ્યા સીઆર પાટીલ, સુરતના 200થી વધુ દર્દીઓને લીધાં દત્તક

Bansari Gohel
24 માર્ચે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે એક સરાહનીય કામગીરી કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે...

પાટીદારો સામે થયેલા પોલીસ કેસો પાછા ખેંચાશે કે નહીં, હાર્દિકના અલ્ટિમેટમ વચ્ચે પાટીલ જે બોલ્યા એમાં ઘણાની હવા નીકળી જશે

Zainul Ansari
પાટીદાર અનામત આંદોલન પછી ગુજરાતમાં મોટા પાયે રાજકારણ ગરમાયું હતું. પાટીદાર અનામત આંદોલનને પગલે કેટલીય જગ્યાએ તોફાની માહોલ બન્યો હતો. એ દરમિયાન પોલીસ દ્વારા કેટલાય...

PM મોદીની ગુજરાત મુલાકાત: ગૃહરાજ્ય મંત્રીએ GMDC ગ્રાઉન્ડની સુરક્ષાનું કર્યું નિરીક્ષણ, એરપોર્ટથી કમલમ સુધી થશે ભવ્ય રોડ શોનું આયોજન

Zainul Ansari
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ગૃહ વિભાગ પણ તૈયારીઓમાં લાગ્યું છે. 11 માર્ચે પીએમ મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પંચાયત સંમેલનમાં...

પાટીલે મિરાણીને જૂઠા ગણાવતાં સોપો પડી ગયો, વિજય રૂપાણીના છે ખાસમખાસ

Zainul Ansari
રાજકોટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંગઠનના હોદ્દેદારોને આડે હાથ લઈને ખખડાવી નાંખ્યા એ મુદ્દો ભાજપમાં ચર્ચાસ્પદ બન્યો છે. ભાજપના રાજકોટ શહેરના પ્રમુખ કમલેશ મિરાણીને તો...

ગુજરાતના પોલીસ વડા ભાટિયાને એક્સટેન્શન નહીં મળે, આ બે અધિકારીઓ છે રેસમાં

Dhruv Brahmbhatt
ગુજરાતના પોલીસ વડા (ડીજીપી) આશિષ ભાટિયા ત્રણ મહિના પછી એટલે કે મે મહિનામાં નિવૃત્ત થઈ રહ્યાં છે. ભાટિયાને સ્થાને કોને નવા પોલીસ વડા બનાવવા તેની...

પાટીલ ભલે મરાઠી પરિવારના પણ માતૃભાષા ગુજરાતી, કોંગ્રેસ ઉછાળી રહી છે મરાઠી ભાષીનો મામલો

Dhruv Brahmbhatt
ગુજરાત સરકારે કરેલા આ નિર્ણયના પગલે ભાજપમાં બે સવાલ પૂછાઈ રહ્યાં છે. પહેલો સવાલ, ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીને મહત્વ આપવાનો નિર્ણય કોનો છે ? સી.એમ. ભૂપેન્દ્ર...

….તો જ સાંસદ અને ધારાસભ્ય બની શકો, બીલીમોરા ITIનાં લોકાર્પણ કાર્યક્રમમાં પાટીલનાં નિવેદનથી હાસ્યનો માહોલ

Dhruv Brahmbhatt
નવસારીના બીલીમોરામાં ITI નાં નવા મકાનના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ સી.આર.પાટીલે નિવેદન કર્યું હતું. પાટીલે કહ્યું હતું કે, ‘ITI કરો તો સાંસદ અને ધારાસભ્ય બની શકો...

ભરાયા / જૈન સમાજ વિરુદ્ધ કરેલી વાંધાજનક ટિપ્પણી પર TMC સાંસદ વિવાદોમાં ઘેરાઈ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે આપી આકરી પ્રતિક્રિયા

Zainul Ansari
ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ જૈન સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી, જેના પછી તેમના પર ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપ પ્રમુખ સી આર પાટિલે...

BJP દ્વારા ચૂંટણીલક્ષી પ્રચારનો દોર શરૂ, આ તારીખથી પ્રવાસનો આરંભ કરી પાટીલ તમામ પરિસ્થિતિનો મેળવશે તાગ

Dhruv Brahmbhatt
આગામી વિધાનસભા ચૂંટણીને લઈ બીજેપી દ્વારા પ્રચારનો દોર શરૂ કરવામાં આવ્યો છે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રીકટ મુજબ પ્રવાસ કરી તમામ વિસ્તારની...

સાહેબની જી હજુરી / ગરીબોને ધાબળા વિતરણ કરવા ગયેલા સીઆર પાટીલના નબીરાને પોલીસે ઠોકી સલામ, થોડી તો લાજ રાખો!

Zainul Ansari
પોલીસ જાણી જોઈને પોતાનું મોરલ તોડી રહી છે, નેતાઓની કઠપૂતળીઓ હોય તેવો ગુજરાતનો માહોલ છે. નેતાઓને છૂટ અને આમ પ્રજા પર શૂળી બની જતી પોલીસ...

ભગવા રંગે રંગાયા કલાકારો: ચૂંટણી પહેલા આ ગુજરાતી સેલિબ્રિટીઝ ભાજપમાં જોડાયા, કોંગ્રેસના પૂર્વ મંત્રીની પુત્રીએ પણ કર્યો કેસરિયો ધારણ

Zainul Ansari
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવવાની છે. ત્યારે મતદારો પર પોતાની પકડ મજબૂત કરવા રાજકીય પક્ષો તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. આ રણનીતિના...

સી.આર.પાટીલ દ્વારા “એક દિવસ એક ડિસ્ટ્રીક” અભિયાનનો નવસારીથી આરંભ, પ્રદેશ પ્રમુખ જિલ્લામાં 24 કલાક રહેશે હાજર

Vishvesh Dave
નવસારીમાં સી.આર.પાટીલે “એક દિવસ એક ડિસ્ટ્રીક” અભિયાનનો આરંભ પોતાના હોમ ગ્રાઉન્ડ નવસારીથી શરૂ કર્યું હતું.. નવસારીના સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ પ્રમુખ પાટીલને જિલ્લા પ્રમુખ,ધારાસભ્ય તેમજ...

પાટિલને કોરોનાએ નહીં પણ કમોસમી હવામાને રોક્યા, ગોંડલ આવવા હેલીકોપ્ટર ઉડી શક્યું નહીં

Bansari Gohel
ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે 77 સરપંચોના સન્માન અને શ્રમયોગી કાર્ડ વિતરણના કાર્યક્રમમાં હાજરી આપતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલને કોરોનાના મોજાએ નહીં પણ કમોસમી હવામાને રોક્યા...

ખેડૂત કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વિવેક ચૂક્યા, ભાજપમય બનવાના ચક્કરમાં છેડ્યો વિવાદનો મધપૂડો

Bansari Gohel
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ નરેન્દ્ર ગોટિયા વિવાદમાં આવ્યા છે. યાર્ડમાં ભૂમિ પૂજન અને ખેડૂત શિબિર કાર્યક્રમમાં કુલપતિ નરેન્દ્ર ગોટિયા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની તસવીર...

સુરત / અકસ્માતમાં પરિવારના 6 સભ્યોએ ગુમાવ્યા જીવ, 3 દીકરીઓને 24-24 લાખની સહાય

Zainul Ansari
સામાજિક પ્રસંગે વરાછાથી ગોંડલ જઈ રહ્યા હતા ત્યારે 23 નવેમ્બરે ગોંડલ નજીક ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં સુરતના ગઢિયા...

ફાઇલોનો ભરાવો / ગુજરાત ભાજપના મંત્રીઓની કામગીરીના લેખાજોખાથી દિલ્હી દરબાર નારાજ, જાણો કેમ?

Dhruv Brahmbhatt
છેલ્લાં અઢી મહિનાના સમયગાળામાં જ ગુજરાત ભાજપના મંત્રીઓની કામગીરીના લેખાજોખાથી ભાજપનો હાઇકમાન્ડ અને દિલ્હી દરબાર નારાજ, વ્યથિત અને દુઃખી છે. કેટલાક મંત્રીઓને કામગીરી સુધારવા પ્રત્યક્ષ...

સુરતમાં પાટીલ પાવર બતાવશે, મુખ્યમંત્રી સહિત 50 હજાર કરતા વધુ કાર્યકરો હાજર રહે તેવું આયોજન

HARSHAD PATEL
સુરત ભાજપના સ્નેહમિલનમાં 50 હજારથી વધુ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહે તેવી શક્યતા છે. સુરતનાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર સ્નેહ મિલન કાર્યક્રમની તમામ તૈયારીઓ કરી દેવાઇ...

વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપનો નવો દાંવ!, ભાજપ સામે ખેડૂતોનો વિરોધ સમાવવા 4 ઝોનમાં યોજાશે મોટા સંમેલન

Dhruv Brahmbhatt
ગુજરાત ભાજપના વડા સી.આર. પાટીલે બોલાવેલી ગુજરાતના તમામ સહકારી આગેવાનોની કમલમમાં યોજવામાં આવેલી બેઠકમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ સામેનો ખેડૂતોનો...
GSTV