ગુરુવારે ફરી એક વખત વારાણસી પહોંચેલા પીએમ મોદીએ 870 કરોડના 22 પ્રોજેકટનુ લોકાર્પણ કર્યુ હતુ અને બીજી 1225 કરોડની પાંચ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. પીએમ...
પોલીસે નોઈડાના સૂરજપુર વિસ્તાર હેઠળના ખોદના ખુર્દ ગામમાં રહેતા એક વ્યક્તિની 58 ગાયોને ઝેર આપવાના આરોપસર ધરપકડ કરી છે. આરોપી ભૂતકાળમાં પીડિતને ત્યાં કામ કરતો...
દેશમાં એક તરફ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુહિમ શરૂ થઇ છે ત્યારે ગુજરાતમાં ગાયોની ઘટતી સંખ્યા ચિંતાનો વિષય બન્યો છે. પશુપાલકોએ દિશા બદલતાં ગૌપાલનનું પરિણામ...
અલાહાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન ગાયને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે ગૌરક્ષાને કોઈ પણ ધર્મ સાથે જોડવાની જરૂર નથી. ગાયને...
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં લોકોની વચ્ચે ફક્ત 66 સેમી અર્થાત 26 ઈંચની ગાય જેનું નામ રાની છે તે આકર્ષણનું કેન્દ્ર બની છે. બાંગ્લાદેશમાં કોરોના વાયરસના...
રાષ્ટ્રીય કામધેનુ આયોગે આ વખતે દિવાળી માટે 33 કરોડ ઇકો ફ્રેન્ડલી દીવા બનાવવાનું નક્કી કર્યું છે. આ દીવા ગાયના છાણમાંથી બનાવવામાં આવશે અને આવતા મહિને...
અમદાવાદના ગોપાલકોએ જન્માષ્ટમીના દિવસે ગાયોને મુકત કરવા કોર્પોરેશન પાસે માંગ કરી છે. ગાયોને મુક્ત કરવા માટે મેયરને પત્ર પણ લખવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા ગાયોને...
અમદાવાદના કોર્પોરેશનના ઢોરવાડામાં 96 ગાયો ગાયબ થવા મામલે વિપક્ષ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. વિપેક્ષે જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે. કમિશનરનો ફોટો...
ગુજરાત વિધાનસભામાં મંગળવારે પ્રશ્નોતરી કાળ દરમિયાન ગૌવંશના મુદ્દે ગૃહમાં બંને પક્ષે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રસ પર કટાક્ષ કરતા કહ્યુ કે...
ગૌસેવા અને ગૌપ્રેમ માટે ચર્ચામાં રહેનારા યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ વખતે અલગ કારણોસર મુદ્દે ચર્ચામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથના રસ્તામાં ગાય કે આંખલો...
લગ્નમાં મહેમાનો અને અતિથિઓ અંગે અનેક વાતો સાંભળી હશે, પરંતુ સાંભળીને આશ્ચર્ય થશે કે સુરતમાં થનાર એક અનોખા લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતાની...
રાજકોટના ગાયોના મોતના મામલે મહાનગરપાલિકાના નાયબ કમિશનરે વિપક્ષ દ્વારા આવેદન આપવામાં આવ્યુ છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઇઝનીગના કારણે ગાયોના મોત થયાનું સામે આવ્યું છે. વિપક્ષનેતાએ...