મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજા લહેર નિયંત્રણમાં છે. પરંતુ કોવિડ-૧૯ના નવા એક્સ ઈ વેરિયન્ટનો પ્રથમ કેસ દેશના મુંબઈ શહેરમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. નવો વેરિયન્ટ...
દેશમાં કોરોનાના નવા ૧૭૬૧ કેસો સામે આવતા દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૦,૦૭,૮૪૧ થઇ ગઇ છે. જ્યારે બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં દક્ષિણ પૂર્વ એશિયાનાં રીજીયોનલ ડીરેકટર પૂનમ ક્ષેત્રપાલ સિંઘે ચેતવણી આપતા કહ્યું હતું કે કેસ ભલે ઘટી રહ્યાં હોય, પરંતુ કોરોના સાવ ગયો...
દેશમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ(આઇસીએમઆર)એ કોરોના ટેસ્ટિંગ અંગે એક મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. આઇસીએમઅઆરએ જણાવ્યું છે કે કોરોના પોઝિટિવના સંપર્કમાં...
દેશભરમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનો કોરોના રિપોર્ટ...
કોરોનાના આ કપરાકાળમાં બીજી લહેર જેવી આરોગ્યની સેવાઓની અછત ન સર્જાય તે માટે આરોગ્ય સહિત વહિવટી તંત્રને કોવિડ પ્રભારી દ્વારા આગોતરું આયોજન કરી રાખવા માટે...
સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એવામાં ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસમાં અચાનક...
ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના નવા 122 કેસો સામે આવ્યા છે જે...
ભારતમાં ઓમિક્રોનનાં કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સોમવારે વધુ બે કેસ નોંધાતા દેશમાં ઓમિક્રોનના કુલ 41 કેસ થયા છે. કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 561 દિવસના...
દેશમાં ઓમિક્રોનના વધી રહેલા કેસની ચિંતા વચ્ચે ૧૦ રાજ્યોમાં બે સપ્તાહથી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે, જેને પગલે કેન્દ્ર સરકારે રાજ્યોને નાઈટ કરફ્યુ સહિત આકરા...
કોરોનાના કેસોમાં વધારો થાય તો તે માટે પૂર્વ તૈયારી કરવા કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યા છે. રાજ્યોને કોરોનામાં વપરાતી આઠ જરૃરી દવાઓનો પૂરતો સ્ટોક રાખવા...
દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો કેસ સામે આવ્યા પછી વધતી જતી ચિંતાઓ છતાં પણ લોકો માસ્ક પહેરવાના નિયમોનું જોઈએ તેવું પાલન કરતાં નથી. એક સર્વેક્ષણ મુજબ...
કોરોના વાયરસ સંક્રમણ અને કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડાળાઈ રહ્યો છે. જો કોઈ કારણથી ભીડ થાય છે તો કેટલાક રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની સ્થતિ ભયાવહ...
છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 23,529 કેસો સામે આવ્યા હતા. જ્યારે વધુ 311 લોકોના મોત નિપજ્યા હતા. બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 2,77,020એ...
પુનાથી પરત આવેલા વડોદરાના એક પરિવારના ત્રણ સભ્યો કોરોના સંક્રમિત બન્યા છે. જે પૈકી ૩૨ વર્ષની મહિલાને ઓક્સિજનની જરૃર પડતા તેને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાઇ...
કોરોના વાયરસના ડેલ્ટા વેરિયંટથી સંક્રમણ થવા વાળા વ્યક્તિ બીજા સ્ટ્રેનથી થવા વાળા સંક્રમણના મુકાબલે હોસ્પિટલમાં ભરતી કરવાની સંભાવના બેઘણી વધુ થઇ જાય છે. એક નવી...
ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ કેરળ જેવા કેટલાક રાજ્યો સિવાય નિયંત્રણમાં છે. જોકે, દેશમાં કોરોનાની રસીની અછતને કારણે ૩.૮૬ કરોડ લોકો સમયસર કોરોના વિરોધી રસીનો બીજા...
કોરોના સામેની લડાઇમાં ભારતને વધુ એક રસી મળી શકે છે. વાસ્તવમાં, અમેરિકી કંપની જોન્સન એન્ડ જોન્સને પોતાની રસીના કટોકટીમાં ઉપયોગ માટે ભારત સરકારની પરવાનગી માગી...