દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે ત્યાં કડક પ્રતિબંધો...
ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખતમ થતા જ ત્રીજી લહેરનો ખતરો મંડળાય રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મેડિકલ રિસર્ચના ડિવિઝન ઓફ એપેડેમિયોલોજી એન્ડ કમ્યુનિકેબલના...
દેશ કોરોના મહામારીની બીજી લહેરમાંથી માંડ બેઠો થયો છે ત્યારે કોરોનાના પ્રોટોકોલ તોડીને હિલ સ્ટેશનો, પ્રવાસન સ્થળો પર ભેગા થયેલા લોકોના ટોળાએ સરકારની ચિંતા વધારી...
દેશમાં આજે કોરોનાના નવા ૪૩,૭૩૩ કેસો નોંધવામાં આવતા ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૦૬,૬૩,૬૬૫ થઇ ગઇ છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં...
દેશમાં કોરોના વાયરસ માત્ર મહાનગરો દ્વારા સૌથી વધુ ફેલાયો છે. પુણેની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER) એ દેશના એવા શહેરોનો નકશો તૈયાર કર્યો...
ભારતે મંગળવારે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આઠ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોઈ COVID- સંબંધિત એક પણ મૃત્યુ નોંધાઈ નથી. વળી, કેન્દ્ર સરકારે...