દુનિયામાં પ્રથમ વખત એન્ટિ-કોવિડ-19 રસીથી સંક્રમણની સારવાર કરવાનો દાવો કરવામાં આવ્યો છે. વેલ્સની કેડ્રિફ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે સંક્રમિતને ફાઈઝરના કુલ બે ડોઝ આપવામાં આવ્યા...
વેક્સિનેશન પર ભારતની ટોચની સંસ્થા એનટીએજીઆઈ એ કોવિડ-19 રોધી વેક્સિન કોવિશીલ્ડનો બીજો ડોઝ પહેલા ડોઝના આઠથી 16 સપ્તાહ વચ્ચે આપવાની ભલામણ કરી છે. સત્તાકીય સૂત્રોએ...
વેક્સિનેશન પર ભારતની ટોચની સંસ્થા એનટીએજીઆઈ એ કોવિડ-19 રોધી વેક્સિન કોવિશીલ્ડનો બીજો ડોઝ પહેલા ડોઝના આઠથી 16 સપ્તાહ વચ્ચે આપવાની ભલામણ કરી છે. સત્તાકીય સૂત્રોએ...
કોરોના મહામારીથી સુરક્ષિત રહેવા માટે કોવિડ વેક્સિનેશન ખૂબ જ અસરકારક શસ્ત્ર છે. દેશમાં કેન્દ્રની મોદી સરકાર લોકોને કોરોનાની રસી લેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે....
વેક્સિનના મામલામાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર આવ્યું છે. કોરોના મહામારીમાં સમગ્ર રાજ્યે એકજૂથ થઇને કોરોના રસીકરણને આવકારી આ સિધ્ધિને હાંસલ કરી છે. જેથી કેન્દ્રીય...
કોરોના મહામારી સામે રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના 10 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કોરોના...
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.મનસુખ માંડવિયાએ રવિવારે માહિતી આપી હતી કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ) એ ભારતમાં સિંગલ-ડોઝ સ્પુટનિક લાઇટ કોવિડ -19 રસીને ઇમરજન્સી...
પશ્ચિમ બંગાળમાં કોરોનાનો પ્રસાર અટકવાનું નામ જ નથી લઈ રહ્યો અને દરરોજ હજારોની સંખ્યામાં સંક્રમિતો સામે આવી રહ્યા છે. ત્યારે બંગાળના એક શખ્સે માનવતા માટે...
શહેરમાં કોરોનાની ત્રીજી લહેરમાં સારવાર દરમિયાન અત્યાર સુધી બિનસત્તાવાર ૫૧ દર્દીઓના મોત થયા છે. તે પૈકી ૨૦ મૃતકોએ રસીનો એક પણ ડોઝ લીધો ન હોતો. જ્યારે...
લોસ એન્જલસમાં એક 40 વર્ષીય વ્યક્તિએ મૃત્યુ પામ્યાના થોડા સમય પહેલા જ કોરોનાની રસી ના લેવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. હકીકતમાં 40 વર્ષીય ક્રિશ્ચિયન કેબ્રેરાનું...
કોરોના મહામારી સામેની લડાઈમાં રસીકરણ સૌથી મોટુ હથિયાર સાબિત થયું છે. દેશમાં એક વર્ષ પહેલા 16 જાન્યુઆરીએ મહાઅભિયાનની શરૂઆત થઈ હતી. દરમિયાન, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ...
સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી મહામારી કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ સમયે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને કોહરામ મચાવ્યો છે. વિશ્વના વૈજ્ઞાનિકો કોવિડ-19ને અટકાવવા...
દેશભરમાં 15થી 18 વર્ષના બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાનું શરૂ થયું હતું. એક જ દિવસમાં દેશમાં 40 લાખ બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો. બાળકોના...
આજથી ગુજરાતમાં કિશોરો માટે રસીકરણનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના કોબા સ્થિત જી.ડીએમ. કોનવાલા હાઈસ્કૂલ પહોંચ્યા હતા અને શાળામાં કિશોરોના રસીકરણનો...
કોરોનાના વધતા કેસ વચ્ચે રાજકોટ શહેર તેમજ જિલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં અભ્યાસ...
Hero MotoCorp, ભારતની સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપનીએ તેની તમામ મોટરસાયકલ અને સ્કૂટરની કિંમતમાં ટૂંક સમયમાં જ વધારો કરવાની જાહેરાત કરી છે. કંપની 4 જાન્યુઆરી,...
ઓમિક્રોનના મોટા જોખમને ધ્યાનમાં રાખીને, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે અપીલ કરી છે કે કેન્દ્ર સરકારને બૂસ્ટર ડોઝની મંજૂરી આપવી જોઈએ. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં...
ભારતમા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીએમસીએ એક જાહેરાત કરી કે 29 વર્ષીય અમેરિકન નાગરિક જે ન્યૂર્યોર્કથી મૂંબઈ પરત ફરેલ...