સાઉદી અરબે બે વર્ષ સુધી કોરોનાના આકરા પ્રતિબંધો પછી આ વખતે હજમાં વિદેશી પ્રવાસીઓની ભાગીદારી વધારવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષ માટે હજ પ્રવાસીઓની સંખ્યા...
કોરોના વાયરસ અને તેની વેક્સીનને લઈને કેટલાક નવા ખુલાસા સામે આવ્યા છે. આ ઘટસ્ફોટ અનુસાર કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના કિસ્સામાં કોવિશિલ્ડ, કોવેક્સીન અને બંનેનું મિશ્રણ...
દુનિયાના ઘણા દેશોમાં તેજીથી કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. જેને પગલે વૈજ્ઞાનિકો દ્વારા મોટી વસતી ધરાવતા દેશ ભારત માટે પણ ચોથી લહેરનો ખતરો હોવાનું જણાવે...
કોરોના મહામારીથી સુરક્ષિત રહેવા માટે કોવિડ વેક્સિનેશન ખૂબ જ અસરકારક શસ્ત્ર છે. દેશમાં કેન્દ્રની મોદી સરકાર લોકોને કોરોનાની રસી લેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે....
12-14 વર્ષની વયના બાળકો માટે કોવિડ-19 વેક્સીન Corbevax ની કિંમત બજારમાં 800 રૂપિયા હશે, જ્યારે તે સરકારને 145 રૂપિયામાં વેચવામાં આવશે.સૂત્રોએ આ માહિતી આપી હતી.દેશમાં...
અંતરિયાળ વિસ્તારોમાં અને સરહદ પર ફરજ બજાવતા સુરક્ષા દળોના જવાનોને વેક્સિનનો બૂસ્ટર ડોઝ પહોંચાડવા માટે હવે ડ્રોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં બરફથી છવાયેલા...
વડોદરા, ગુજરાતમાં કોરોના રસીકરણની કામગીરીમાં એક વર્ષમાં ૧૦ કરોડનો ડોઝ આપવાનું લક્ષ્યાંક પુરું કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા જિલ્લાએ ૨૪.૪૦ ડોઝનો રસીકરણ વડે યોગદાન આપ્યું...
કોરોનાની પ્રચંડ લહેરના ભણકારા વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડૉ. ટ્રેડસ અધનોમે નિવેદન આપ્યું છે કે વિશ્વના વિવિધ દેશો વચ્ચે વેક્સિનની અસમાનતાના કારણે જ ઓમિક્રોન...
કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાત સરકાર દ્વારા આવતીકાલે ૩જી જાન્યુઆરીથી ૧૫થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓ-બાળકો માટે કોરોનાની રસી આપવાનું શરૃ થનાર છે ત્યારે સ્કૂલોના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં જ...
3 જાન્યુઆરીથી બાળકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. આ અંગે રાજ્યના અધિક અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફ્રન્સ કરી મહત્વની જાણકારી આપી છે. સાથે...
15થી 18 એજ ગ્રુપના બાળકોને કોવિડ-19 વેક્સીનેશન માટે CoWin એપ પર રજિસ્ટ્રેશન આજથી શરૂ થશે. બાળકોના રસીકરણ માટે વોક-ઇન અને ઓનલાઈન રજિસ્ટ્રેશન બંને જ વિકલ્પ...
ભારતમાં વધતા ઓમિક્રોનના કેસે કેન્દ્રથી લઈને રાજ્ય સરકારોની ચિંતા વધારી દીધી છે. દેશમાં ઓમિક્રો વેરિએન્ટન કુલ કેસની સંખ્યા 750ને પાર થઈ છે. દેશમાં કુલ 21...
દુનિયામાં ઓમિક્રોન વેરિઅન્ટના ભય વચ્ચે કોરોના મહામારીએ ફરી એક વખત માથું ઊંચક્યું છે. એકબાજુ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે બીજીબાજુ અગાઉ દુનિયામાં કેર વર્તાવનારા...
દુનિયામાં કોરોનાના નવા 2,53,228 કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા 257,180,131 થઇ છે જ્યારે 3995 મરણ થવાને પગલે કુલ કોરોના મરણાંક 51,59,330 થયો હતો....
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ આજ રોજ તમામ રાજ્યના સ્વાસ્થ્યમંત્રીને ‘હર ઘર દસ્તક’ ઝુંબેશના ભાગ રૂપે દરેક પુખ્ત વ્યક્તિને રસીનો પહેલો ડોઝ...
કોરોના વિરોધ રસીકરણનાં આંકડા ઉંચા બતાવવા ગામડાનાં લોકોને સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ રસી નહીં લેનારનું નામ રાશન કાર્ડમાંથી કમી કરાશે, સરકારી હોસ્પિટલમાં સારવાર નહીં મળી શકે,...
દેશમાં વર્તમાનમાં કોરોના રસીકરણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. બધાની નજર રસીકરણના નંબર પર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ લોકોને સો ટકા કોરોના વેક્સિનનો પહેલો ડોઝ મળી રહે એ માટે આજથી કોવિડ ઘર સેવા વેકિસનેશન શરૃ કરવામાં આવશે.આ...