એક્સ-રેથી કોરોના તપાસના અનેક ફાયદાઓ છે. આ નવી ટેક્નિકને વિકસિત થતા આ ટેક્નિકે દેશો માટે ખૂબ લાભપ્રદ સાબિત થશે, જ્યાં મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવા...
ઓમિક્રોનની દહેશત વચ્ચે મહારાષ્ટ્રમાં એક વખત ફરી ખતરાની ઘંટી વાગી ગઈ છે. રવિવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 નવા કેસ નોંધાયા હતા. ત્યાર પછી સરકારે ટેસ્ટિંગ-ટ્રેસીંગ વધારી...
આરોગ્ય સેવા ક્ષેત્રની પ્રમુખ કંપની એબોટ (Abbott)એ સોમવારે જણાવ્યું કે તેણે ભારતમાં પુખ્ત વય અને બાળકોમાં લક્ષણવાળા અથવા લક્ષણ વગરના સાર્સ-સીઓવી-2 વાઇરસને ઓળખવા માટે કોવિડ-19...
કોરોના સંક્રમણ માટે આરટીપીસીઆર પ્રમાણભૂત રિપોર્ટ છે. ત્યારે આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ અને સીટી સ્કેન કે ફરીથી આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ પોઝિટિવ આવવાને લઈને ટેસ્ટિંગ કીટની...
ભારતમાં સ્વાસ્થ્ય સંબંધિત ગાઇડલાઇન આઇસીએમઆર દ્વારા નિર્ધારિત થાય છે. જેમ મનુષ્યમાં ડીએનએ હોય છે, તેવી જ રીતે વાયરસમાં પણ RNA હોય છે. કોરોના વાયરસની ઓળખ...
હરિદ્વારમાં ગુરૂવારથી મહાકુંભ 2021નો પ્રારંભ થઈ ગયો છે. આગામી 30 એપ્રિલ સુધી ચાલનારા મહાકુંભ દરમિયાન ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓએ 72 કલાક પહેલા સુધીનો કોવિડ-19 માટેનો...
રાજ્યમાં હવે ધીરે ધીરે ફરીથી કોરોનાના કેસો વધી રહ્યાં છે તો બીજી બાજુ વેક્સીનની અછત સર્જાઈ રહી છે. વેક્સિનની અછત થવાના કારણે સિનિયર સિટીઝનની મુશ્કેલીમાં...
આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર યોજાઇ રહ્યું છે. ત્યારે વિધાનસભા સત્રમાં ઉપસ્થિત રહેનારા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સીએમ રૂપાણી સહીત તમામ મંત્રીઓના થશે કોરોના...
ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. રોજના 1500થી વધુ કેસ સામે આવી રહ્યા છે તો બીજી તરફ અમદાવાદના સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ ચાલી રહ્યું...
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ શૂટિંગ શરૂ કરતા પહેલા હસતાં હસતાં કોરોના પરિક્ષણમાંથી પસાર થઈ હતી. કેટરિનાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તે શેર...
કોવિડ-19 મહામારીના કારણે લગભગ છ મહિના સુધી બંધ રહ્યા પછી કેરળ સરકારે વિવિધ પર્યટન સ્થળો, એડવેન્ચર પાર્ક, હાઉસ બોટ અને બોટિંગ સર્વિસને ખુલ્લા મૂક્યા હતા,...
એક મહિલા અમેરિકાની આયોવા હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે પહોંચી હતી. પરીક્ષણ કરતી 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. સ્વેબ ટેસ્ટ જીવન માટે જોખમી બન્યો હતો....
વડોદરાના નાગરિકોને તાત્કાલિક કોરોનાની સારવાર મળી શકે અને લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તેવા આશય સાથે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવી...
આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના 13 ખેલાડીઓનો નેગેટીવ રિપોર્ટ આવ્યો છે. બેને કોરોના પછી કોઈને કોરોના નથી. અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ દિપક ચહર અને ઋતુરાજ...
મહારાષ્ટ્ર દેશમાં કોરોના પ્રભાવિત રાજ્યોમાં પ્રથમ છે. અહીં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. મહારાષ્ટ્ર સરકાર કોરોના પરીક્ષણ માટે નવી તકનીકનો ઉપયોગ કરવા જઈ...