સાઉદી અરબે બે વર્ષ સુધી કોરોનાના આકરા પ્રતિબંધો પછી આ વખતે હજમાં વિદેશી પ્રવાસીઓની ભાગીદારી વધારવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષ માટે હજ પ્રવાસીઓની સંખ્યા...
કોરોના મહામારીમાં સંક્રમણના કારણે મૃત્યુ બાદ પરિવારના સભ્યોને વળતર આપવાનું કહેવામાં આવ્યું હતું. આ રીતે લોકોને વળતર પણ મળવા લાગ્યું. આવી સ્થિતિમાં ઘણા લોકોએ રકમ...
ભારતમાં કોરોના વાઈરસની સાથે ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પણ સતત વધી રહ્યા છે. એવા સમયમાં વૈજ્ઞાનિકો ઓમિક્રોન સંપૂર્ણપણે અલગ મહામારી છે કે કેમ તેની માહિતી મેળવવાનો...
કોરોનાકાળ દરમિયાન અમદાવાદ શહેરની ઘણી બધી ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓને લૂંટવામાં આવ્યા હતા. અનેક શહેરીજનોએ આ અંગે ફરીયાદ કરી હતી ત્યારે ખુદ ભાજપના કોર્પોરેટર અને...
કોરોનાકાળમાં ઘણા લોકોએ નોકરી ગુમાવી અને આ દરમિયાન બેરોજગારી દર ઘણો ઝડપથી વધ્યો હતો. સીએમઆઈઆઈના એક રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર...
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને તેમની સત્તા ભૂખે લોકોને અનાજના કણ-કણ માટે તરસાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો....
લોકસભામાં પુછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં બહાર આવેલી વિગત મૂજબ યુ.પી.એ. સરકાર વખતે ઈ.સ. ૨૦૧૩-૧૪માં પેટ્રોલ ડીઝલ ઉપર રૃ।.૫૧,૦૭૩ કરોડની સેન્ટ્રલ એક્સાઈઝ ડયુટીની આવક થઈ હતી,...
વિશ્વવ્યાપી કોરોના વાયરસની અસર લગ્નમાં પણ પડી છે. જ્યારે કેટલાક લોકોએ કોરોનાના ડરથી તેમના લગ્નની તારીખ લંબાવી હતી, જ્યારે કેટલાક લોકોએ મર્યાદિત મહેમાનોની હાજરીમાં લગ્નની...
દેશમાં કોરોના મહામારી સંકટને જોતા રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીએ નાણાકિય વર્ષ 2020-21 દરમિયાન કોઈ સેલરી નથી લીધી. જોકે કોરોના સંકટવાળા વર્ષમાં પણ મુકેશ...
કોરોના કાળની વચ્ચે ૨૦૨૧માં જેમ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજવામાં આવી તે રીતે ૨૦૨૨માં પણ પાંચ રાજ્યોની ચૂંટણી યોજવા ચૂંટણી પંચ તૈયાર છે તેમ મુખ્ય...
દેશમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે. દેશમાં બગડી રહેલી સ્વાસ્થ્ય સેવાઓને ટેકો આપવા માટે બીજા દેશો પાસેથી મદદ માંગવી પડી રહી છે. કોરોના મહામારીના...
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કોરોનાના હાહાકાર વચ્ચે તેમના પ્રિયજનો ગુમાવનારા લોકો માટે મોટી જાહેરાત કરી છે. શુક્રવારે સાંજે રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે...
દોઢ વર્ષ પહેલા નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ પ્રથમ વાર ચીનના વુહાનમાં અને ત્યાર પછી વિશ્વમાં બીજા સ્થળે ફેલાયું હતું. એ સમયે એવું માનવામાં આવતું હતું...
કોરોનાના વધતા કેસ વચ્ચે આંધ્ર પ્રદેશ સરકારે પણ રાજ્યમાં આંશિક કરફ્યૂ લગાવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આપવામા આવેલ માહિતી અનુસાર, રાજ્યમાં 5મે થી...
રાજ્યભરમાં સેંકડો વર્ષોથી ઉજવાતી ઉત્તરાયણની આ વર્ષે કોરોનાકાળમાં દરવર્ષ કરતા સવિશેષ રહી. રાજ્યમાં ગત માર્ચથી શરૂથયેલા કોરોના કાળમાં આ એક જ તહેવાર લોકો મન ભરીને...
નાતાલ બાદ આવતાં બોક્સિંગ ડેથી યુકેના વિવિધ ભાગમાં સર્વોચ્ચ કોરોના લેવલ ટિયર ફોર લાગુ પાડવામાં આવતાં પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડના 60 લાખ લોકોને ઘરમાં જ...
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે ગંભીર રીતે લડી રહેલા અમેરિકામાં સંક્રમણને કારણે અત્યારસુધીમાં 2.55 લાખ લોકોના મોત થઇ ચુક્યા છે. અમેરિકામાં કોરોના વિકરાળ રૂપ લઇ...