અમદાવાદની સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે દર વર્ષે અખાત્રીજે ચંદનયાત્રા યોજાતી હોય છે. જેમાં વિધિવિધાન મુજબ રથોનું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન કરાતું હોય છે. આમ...
દેશના ઘણા રાજ્યો કોરોના વાયરસ વેક્સિનની અછત અંગે ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ રસીની અછતને લગતા પ્રશ્નો કેન્દ્રીય પ્રધાન ડીવી સદાનંદ ગૌડાને પસંદ આવ્યા નહીં...
દેશના નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલે(Dr VK Paul) બુધવારે જણાવ્યું કે ભારતમાં ઘાતક કોરોના વાયરસની વેક્સિનની અંદાજીત 18 કરોડ ડોઝ આપવામાં આવી છે. અમેરિકામાં...
અમદાવાદ મહાનગરપાલિકાની ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 12 કામ મંજૂર કરાયા..આ બેઠકમાં એક ટ્રસ્ટ દ્વારા આવેલી રજૂઆતને આધારે ત્રણ જગ્યાએ પ્લોટ ફાળવળી કરવામાં આવી હતી....
કોરોનાના દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરિયાત સામે છેતરપિંડી કરનારાઓ હવે સોશિયલ મીડિયામાં પણ સક્રિય બન્યા છે.ફેસબુકના માધ્યમથી રેમડેસીવીર ઇન્જેક્શન આપવાની બાંહેધરી આપી યુવતી સાથે રૂપિયા 8500ની...
ભારતને આવતા અઠવાડીયાથી જીવલેણ કોરોના વાયરસની વેક્સિન તરીકે હથિયાર તરીકે નવી રસી મળશે. આવતા અઠવાડિયાથી ભારતમાં રશિયન બનાવટની સ્પૂતનિક વેક્સિન મળી શકે છે. નીતિ આયોગની...
દેશ ભરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોના વેક્સિન તૈયાર કરવાવાળી કંપની ભારત બાયોટેકનો 50 સ્ટાફ ઘાતક કોરોના વાયરસના સંક્રમણમાં આવ્યા છે. ભારત બાયોટેકની...
દેશમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ વચ્ચે UPSCએ સૌથી મોટો નિર્ણય કર્યો છે. જેમાં UPSC દ્વારા કોરોના વાયરસની બીજી લહેરને જોતા સિવિલ સર્વિસિઝની...
કોરોના મહામારી વચ્ચે ભારત આજીવિકાની ગંભીર કટોકટી તરફ ધકેલાઈ રહ્યુ હોવાની ચેતવણી જાણીતા અર્થશાસ્ત્રી જ્યાન ડ્રેઝે આપી છે..તેઓએ એક મુલાકાતમાં કહ્યું કે, કોરોનાનો કાળ કામદાર...
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે હની ટ્રેપ મામલે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મહિલા પોલીસ ઈન્સપેક્ટરની હની ટ્રેપ મામલે ધરપકડ કરી છે. મહિલા પોલીસ ઈન્સપેક્ટર...
કોરોનાના દર્દીઓની સારવાર માટે ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવેલ ઓક્સિકેર સિસ્ટમના 1 લાખ 50 હજાર યુનિટ ખરીદવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. ઓક્સિકેર એક...
ગુજરાત યુનિવર્સીટી દ્વારા તૈયાર કરવામાં આવેલ કોરોનાની આયુર્વેદિક દવાના બીજા ટ્રાયલ બાદ ત્રીજા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે .બીજા ટ્રાયલમાં ૪૦ કોરોનાગ્રસ્ત દર્દીઓ પર...
ગુજરાત રાજ્ય હજુ કોરોનાની મહામારી માંથી બહાર નીકળ્યું નથી તેવામાં ફરી વખત ગુજરાતના માથે સંકટના વાદળો છવાઈ રહ્યા છે… હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી...
અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા બીએપીએસ (BAPS) સ્વામિ નારાયણ મંદિર સામે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને તપાસ આદરી છે. આ મંદિરના બાંધકામ વખતે 200 જેટલા કામદારોને ભારતથી છેતરપિંડી...
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરની ચેન તોડવા માટે 31મી મે સુધી લોકડાઉન લંબાવાયુ છે. જોકે, જીવનજરૂરી ચીઝવસ્તુની દુકાન ખુલી રાખવાની છૂટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના...
ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેમ છતાં કોરોના વોરિયર્સ પોતાની જવાબદારી ભૂલી ભાગી રહ્યા છે. વાત છે અમદાવાદના સિંગરવાની. અહીં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ...
સમગ્ર ગુજરાતના 36 શહેરોમાં કોરોનાના કારણે નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા છે જેને લઈને વેપારીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સરકાર વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા...
ગુજરાત સરકારે ગામડાઓને કોરોનાથી બચાવવા મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે રાજ્ય સરકારના પ્રધાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી ગામડાઓમાં ઉભી કરવામાં આવેલી તબીબી...