અયોધ્યામાં આજે રામ મંદિરનું ભવ્ય ભૂમિપૂજન યોજાનાર છે. ભૂમિપૂજન સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓ હતી. 1528 ના વિવાદથી લઈને ઠરાવ સુધીની ઇતિહસની તવારીખ આ પ્રમાણે હતી....
ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ફરીથી વિવાદમાં આવ્યું. દેવપક્ષ અને આચાર્યપક્ષની સાંખ્યયોગી બહેનો વચ્ચે વિવાદ સર્જાયો. અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં ગયો. મોટીબા વાડી મંદિરના મહિલા...
ભારતની જાણીતી એથલેટ દૂત્તી ચંદ અત્યારે સોશિયલ મીડિયા પર વિવિધ વિવાદને કારણે ચર્ચામાં છે. થોડા દિવસ અગાઉ તેણે એમ કહ્યું હતું કે ટોક્યો ઓલિમ્પિક્સની ટ્રેનિંગ...
ભારત ચીનના તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહ આજે બેઠક કરી રહ્યાં છે. આ બેઠકમાં ત્રણે સેનાના પ્રમુખો સીવાય સીડીએસ બિપીન રાવત ઉપસ્થિત રહેશે. મિટીંગમાં લદ્દાખમાં જમીની...
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ટૂંક સમયમાં પિતા બનવાનો છે. તાજેતરમાં જ તેણે પોતાની પત્ની નતાશા સાથેના ફોટો શેર કર્યા હતા જેમાં નતાશાના બેબી બમ્પ...
શ્રમિકોને તેમના વતન પરત મોકલવાની રાજનિતી હવે ઘેરી બનતી જઇ રહી છે. કેટલાય રાજ્યોમાંથી પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે કચેરીઓના ધક્કા ખાઇ રહ્યા છે. ત્યારે...
સુરતના કોર્પોરેટર દિનેશ કાછડિયા વિવાદોમાં ઘેરાયા છે. આ કોર્પોરેટરે મનપાના ઢોર પાર્ટીના અધિકારીને અપશબ્દો બોલ્યા અને ઢોર પાર્ટીના અધિકારીને એવી ધમકી પણ આપી. કે જો...
નાગરિકતા સંશોધન કાયદાને લઈને ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ભારત અને બાંગ્લાદેશમાં ગેરકાયદે પ્રવાસીઓને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. તો જાણીએ કે ભારતમાં બાંગ્લાદેશીઓની...
સુરતની સ્મિમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં મહિલા કર્મીઓને સાથે ઉભી રાખી નિર્વસ્ત્ર કરી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યા. મહિલાઓને કાયમી કરવા માટે હોસ્પિટલમાં ટેસ્ટ...
એઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ફરીવાર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, યોગી દેશની સુરક્ષા માટે અસલી ખતરો...
એલઆરડી મુદ્દે હાલ આંદોલને જોર પકડ્યું છે. એલઆરડીની ભરતીમાં સરકારે કરેલા જીઆર પર શરૂ થયેલી બબાલ હવે અનામત વિરૂદ્ધ બિનઅનામતના જંગમાં ફેરવાતી નજરે પડે છે....
ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકસભામાં ત્રણ ક્લાકની અંદર પહેલાં શરતી અને પછી બીજી વખત બીનશરતી માફી માગી હતી. મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત...
ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પછી પાર્ટીના વધુ એક નેતાએ નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે. આસામના ભાજપના ધારાસભ્ય શિલાદિત્ય દેવએ પ્રજ્ઞાસિંહ ઠાકુરનો બચાવ કર્યો અને...
નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવનાર સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ભાજપે કાર્યવાહી કરી છે, અને તેમને ડિફેન્સ કમિટીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ પાર્ટીમાંથી હાંકી...
ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરને અંતે સંરક્ષણ મંત્રાલયની કમિટીમાંથી હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓને સંસદીય દળની બેઠકમાં પણ હાજર ન રહેવાના આદેશ આપવામાં આવ્યા છે....
ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરને અંતે સંરક્ષણ મંત્રાલયની કમિટીમાંથી હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓને સંસદીય દળની બેઠકમાં પણ હાજર ન રહેવાના આદેશ આપવામાં આવ્યા છે....
નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ગુમ યુવતીઓના પિતાએ પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા અને વિનંતી કરી હતી કે જલ્દીથી જલ્દી મારી દીકરીની શોધખોળ કરી પરત લાવવામાં આવે....