રામ મંદિર નિર્માણ માટે મકર સંક્રાંતિથી ચાલી રહેલા નિધિ સમર્પણ અભિયાનમાં ‘જન-જનના રામ’ની માન્યતાની પૃષ્ટિ થઈ રહી છે. સમગ્ર દેશમાં સમર્પણ અભિયાનને લઈને જે ઉત્સાહ...
અમદાવાદમાં લો ગાર્ડન ખાતે આવેલ હેપ્પી સ્ટ્રીટ્રના લોકાર્પણને હજુ આઠ મહિના થયા છે ત્યાજ તેની બાંધકામની ગુણવત્તા ને લઈને સવાલ ઉભો થયો છે. ખાણીપીણી બજાર...
ચીન અને પાકિસ્તાન સંયુક્તપણે ભારત સંબંધિત વિવાદિત ક્ષેત્રો પર અમુક પ્રકારની ખોટી કાર્યવાહી કરવા તૈયાર છે. હવે ચીન અને પાકિસ્તાન તેમના આર્થિક કોરિડોર માટે હજારો...
LAC પર ચીન સાથે વધતા તણાવ વચ્ચે ભારતે સીમા પર રસ્તાના નિર્માણકાર્ય જલ્દી કરવાનો નિર્ણય લીધો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગૃહમંત્રાલયમાં બુધવારે બેઠકોનો દોર શરૂ...
દ્વારકા જગત મંદિર નજીક ગેરકાયદેસર બાંધકામ મુદ્દે તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે. દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ ટ્વીટ કરી પોલ ખોલી છે. મહત્વપૂર્ણ...
જેતપુર શહેરમાં કલેકટરે આંબેડકર કોમ્યુનિટી હોલ માટેની જગ્યા ફાળવી છે. નગરપાલીકા દ્વારા શેલ્ટર હોમ બનાવવા ઠરાવ કરતા આજે પંથકના દલિત સમાજની એક મિટીંગ મળી હતી...
કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકારના સાથીપક્ષ શિવસેનાએ કહ્યું છે કે ફૂગાવાનો દર, બેરોજગારી, નોટબંધી, ખેડૂતોની આત્મહત્યા અને રામમંદિર જેવા મુદ્દાઓ હવે પાછળ ધકેલાઈ ચુક્યા છે....
દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કરશે. તો પાકિસ્તાનમાં ઇમરાન ખાન શિલાન્યાસ કરશે. ભારત તરફથી યોજાનારા પ્રસંગમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન...
ચૂંટણી પંચને તાજેતરમાં સોંપવામાં આવેલા કોન્ટ્રીબ્યૂશન રિપોર્ટમાં ભાજપે જણાવ્યું છે કે 2017-18માં તેણે ચારસો કરોડ રૂપિયાથી વધારેની રકમ એકઠી કરી છે. આ રકમ મુખ્ય વિપક્ષી...
ચૂંટણીની ગરમા ગરમી વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહે અયોધ્યા વિવાદ મામલે ભાજપને નિશાને લીધું છે. દિગ્વિજયસિંહે કહ્યુ છે કે વિચિત્ર વાત...
રામમંદિર નિર્માણની માગને લઈને દેશભરના સંતો-મહંતોએ દિલ્હીમાં બે દિવસ સંમેલન કરીને સરકારને ધર્માદેશ કર્યો છે. તમામે મહંતોએ એક સૂર વ્યક્ત કર્યો કે ધર્માદેશના આદેશ પર...
લોકસભા ચૂંટણી પહેલા અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈને રાજકારણ ગરમાયું છે. રામમંદિર નિર્માણ પર ચર્ચા માટે આજથી સાધુ-સંતોની બે દિવસીય બેઠક ધર્માદેશ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમાં શરૂ...
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જે.ચેલમેશ્વરે જણાવ્યુ છે કે સુપ્રીમ કોર્ટમાં મામલો વિલંબિત હોવા છતાં સરકાર રામમંદિર નિર્માણ માટે કાયદો બનાવી શકે છે. શુક્રવારે મુંબઈ ખાતે...
ધારાસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન રોશન બેગે સવાલ કર્યો છે કે રામમંદિર ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં બનશે? તેમણે કહ્યુ છે કે મુસ્લિમો પોતાના હિંદુ ભાઈઓની...
પાલનપુરની ઐતિહાસિક ધરોહર એવા કિર્તિસ્તંભ અને અન્ય ધરોહરનું સમારકામ નગરપાલિકાએ શરૂ કરાવ્યું છે. આ રિનોવેશન લઈને પાલિકાને આવકાર પણ મળી રહ્યો છે. જો કે પાલનપુરમાં...
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે છેલ્લા સાત દિવસથી અનશન કરી રહેલા મહંત પરમહંસને પોલીસ ઉઠાવી ગઈ હતી.રાત્રીના સમયે અનશન પર બેઠેલા મહંત સાથે પોલીસે બળજબરી...
લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે ભાજપના નેતાઓને રામ મંદિરની યાદ આવી છે. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે કહ્યુ કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવુ જોઈએ. અને રામ...
પીઓકેના મુઝફ્ફરાબાદમાં સ્થાનિક લોકોએ નિલમ જહેલુમ હાઈડ્રો પાવર પ્લાન્ટનો વિરોધ કર્યો છે. વિરોધના પગલે લોકો સડક પર ઉતરી આવ્યા હતા. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે,...
શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ કહ્યુ છે કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે બોર્ડનો દાવો પાછો લેવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા દબાણ...
યાત્રાધામ અંબાજી ખાતેના જાણીતા ચૂંદડીવાળા માતાજીને વનવિભાગે અનઅધિકૃત બાંધકામને લઈને નોટીસ ફટકારી છે. સેન્ચુરી વિસ્તારમાં કોઈપણ પ્રકારની પ્રવૃતિ કરી શકાય નહી. તેવામાં આજે અંબાજીમાં ચૂંદડીવાળા...
આંતરરાષ્ટ્રીય સરહદની બિલકુલ નજીક રાજસ્થાનની પેલે પાર પાકિસ્તાન રેન્જર્સ ચીનના એન્જિનિયર્સ સાથે મળીને તળાવ અને એનિકટનું નિર્માણ કરી રહ્યા છે. રાજસ્થાન સરહદે બિકાનેર સેક્ટરના બજ્જૂ...
એનજીટીમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં ઈસ્કોનના નેતૃત્વમાં મથુરામાં ચંદ્રોદય મંદિરનું નિર્માણ રોકવાની માગણી કરવામાં આવી છે. આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ધાર્મિક સોસાયટી અને...
ખાસ કરીને મહાનગરના શહેરી વિસ્તારમાં બાંધકામની મંજૂરી લેવા માટે લોકોએ લાંબી કવાયતનો સામનો કરવો ૫ડે છે. તેમાંય મોટા બિલ્ડરોને તો ઘરે બેઠા મંજૂરી મળી જાય...
ચીન નીત નવા આવિષ્કાર માટે જાણીતું છે. થોડા મહિનાઓ અગાઉ ચીને કાચનો પારદર્શક પુલ બનાવીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતુ. ત્યારે હવે ચીને સમુદ્રમાં દુનિયાનો સૌથી...