ભારતે શ્રીનગરથી શારજાહની ફ્લાઈટ માટે પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરવા માટે મંજૂરી માંગી છે અને સામાન્ય લોકોના હિતમાં મંજૂરી આપવા માટે પાકિસ્તાનને અનુરોધ કર્યો છે. પાકિસ્તાની...
બદલાતી જીવનશૈલી અને કામના ચક્કરમાં લોકો પોતાના આરોગ્યને નજરઅંદાજ કરે છે. લગભગ 70 ટકા લોકો પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છે. જેને કારણે તેઓ પેટનો દુ:ખાવો...