ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સોલ્યુશન કંપની USTએ આ વર્ષે ભારત સહિત વિશ્વભરમાં 10,000 થી વધુ નવા કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું...
મામાઅર્થ બ્રાન્ડ નામથી પર્સનલ કેર ઉત્પાદનોનું વેચાણ કરનારી હોંસા કંજ્યૂમર પ્રાઈવેટ લિમિટેડે કહ્યું છે કે, આ વર્ષે 200 લોકોની ભરતી કરશે. કંપનીએ જણાવ્યું છે કે,...
કેન્દ્રીય વાણીજ્ય મંત્રી પીયૂઝ ગોયલે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સના એક પ્રતિનિધિમંડળ સાથે થયેલ બેઠકમાં આશ્વાસન આપ્યું કે, ભારતમાં ઈ-કોમર્સ વ્યવસાય દેશના વેપારીઓ અને ઉપભોક્તાઓ દ્વારા...
દુનિયા આખી જ્યારે નવા વર્ષને આવકારવા માટે ઉજવણીમાં ડૂબેલી હતી ત્યારે મર્સિડિઝ કંપનીના સ્પેનના પ્લાન્ટમાં એક અજીબો ગરીબ ઘટના બની હતી. La Ertzaintza detiene a...
આર્થિક ગતિવિધિયોમાં જેમ-તેમ તેજી આવી રહી છે, જોબ માર્કેટની પરિસ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે. લાર્સન એન્ડ ટૂબ્રોએ કહ્યુ છે કે, તે નવા વર્ષમાં 1100થી વધુ...
ભારત-ચીન સીમા વિવાદ બાદ હવે તમામ કંપનીઓ ચીની ઉત્પાદોની વિરુદ્ધ પોતાના પ્રોડક્ટ્સને લોન્ચ કરી રહી છે. આ કડીમાં ફેસચેન કંપનીએ બ્લોકચેન-પાવર્ડ Inblock સ્માર્ટફોન મંગળવારે લોન્ચ...
સોશયલ મીડિયા કંપની ટ્વિટરને ભારતમાં પ્રતિબંધ કે બ્લોક કરવામાં આવી શકે છે. લેહને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય જમ્મુ અને કાશ્મીરનો ભાગ દેખાડવા પર સરકારે કંપની...
ઔદ્યોગિક સંબંધો બિલ – 2020 હેઠળ હવે 300થી ઓછા કર્મચારીઓવાળી કંપનીઓ સરકારની મંજૂરી વિના છૂટા થઈ શકશે. આ જોગવાઈ 100 કરતાં ઓછા કર્મચારીઓવાળી કંપનીઓ માટે...
રાજ્યસભા પછી લોકસભામાં ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી (બીજો સુધારો) બિલ, 2020 પસાર કરવામાં આવ્યું છે. આ બિલમાં દેવાની ચુકવણીમાં ડિફોલ્ટ કરનારી કંપનીઓ અને ગેરંટીરો સામે એક...
સંરક્ષણ ક્ષેત્રે સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) 49 ટકાથી વધારીને 74 ટકા કરવાના નિર્ણયમાં ‘રાષ્ટ્રીય સુરક્ષા’ ની એક શરત ઉમેરવામાં આવી છે. મંગળવારે કેન્દ્રીય કેબિનેટે આ...
સમુદ્રમાં તાકાત મજબુત બનાવવા 6 સબમરીન બનાવવાની ઠેકા આપવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રૂ.55,૦૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાશે. ઓક્ટોબરથી બિડિંગ થશે. આ સબમરીન...
રાજ્ય સંચાલિત બામર લોરી એન્ડ કંપની લિમિટેડ 1 સપ્ટેમ્બરથી કોલકાતામાં તેના ઔદ્યોગિક પેકેજિંગ યુનિટને બંધ કરવા જઈ રહી છે. ઓછી માંગને કારણે યુનિટને વર્ષોથી નુકસાન...
લદ્દાખના પેનગોંગ અને ગારગો હોટ સ્પ્રીંગમાંથી ચીન હજુ સુધી પોતાની સેનાને પાછળ ખસેડી ન હોવાથી તેમજ આપેલા વચન પ્રમાણે તંગદીલી ઘટાડવાના કોઇ પ્રયાસો પણ ન...
કોરોના વાયરસના કારણે આર્થિક પ્રવૃત્તિઓનો ભોગ બનવું પડ્યું છે, જેના કારણે મોટી સંખ્યામાં રોજગારી રહી નથી. બેકારીની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોને રોજગારી પુરી પાડવાની...
દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસીએલ) એ જૂનને પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેનો ચોખ્ખો નફો 47 ટકા ઘટાડ્યો હતો. કોવિડ...
ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડની દેવાની યોજનાઓ રોકાણકારો માટે રાહતરૂપ બની છે. ફંડ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે તેને છેલ્લા ત્રણ મહિનામાં બોન્ડ ઇશ્યૂથી રૂ. 4280...
હોસ્પિટાલિટી ફર્મ OYO – ઓવાયઓએ મંગળવારે કહ્યું હતું કે કટોકટી વચ્ચે કોરોનાએ તેના કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો તે પરત ખેંચી રહ્યો છે....
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ (સિયામ-સિયામ) ના પ્રમુખ રાજન વાઢેરાના જણાવ્યા અનુસાર કંપનીઓને વાહનો પર 3 થી 9 ટકાનો નફો મળે છે. વ્યાવસાયિક વાહનોના વેચાણ...
ઘરેલુ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ચીનથી થઈ રહેલી આયાતને લઈને સરકાર હવે સખત થઈ ગઈ છે. વિદેશોમાંથી પેકેજ્ડ આઈટમ આયાત કરનારી ઈ-કોમર્સ કંપનીઓ, મેન્યુફેક્ચરિંગ કંપની...
દેશમાં કોરોના (Corona) સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની સાથે જ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓની મુશ્કેલી પણ વધતી જઈ રહી છે. એક મહિનાથી...
આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી બીએસએનએલ અને એમટીએનએલને એસેટ મોનેટાઈઝેશનની પ્રક્રિયા એટલે કે સંપત્તિ વેચવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે આ કંપનીઓની લેન્ડહોલ્ડિંગની...