ગુજરાતમાં ચારે બાજુ કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. રાજ્યના મહાનગરોથી લઈને નાના-નાના તાલુકાઓ કે જિલ્લાઓમાં પણ કોરોનાની સારવાર મેળવવા લોકો ઝઝૂમી રહ્યાં છે. ક્યાંક બેડ...
પ્રિયંકાએ જણાવ્યું હતું કે પરિવારે તેમને જણાવ્યું હતું કે હાથરસના જિલ્લા કલેક્ટરએ ખરાબ વર્તન કર્યું છે. તેમણે પૂછ્યું છે કે આ અધિકારીને કોણ બચાવી રહ્યું...
છત્તિસગઢના બિલાસપુરમાં કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટે તા .23 થી 31 જુલાઇ સુધી લોકડાઉનનો હુકમ કર્યો છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન બિલાસપુર, નગર પંચાયત બિલ્હા અને બોડ્રીનો...
રાજકોટમાં વકરતા કોરોના કેસ વચ્ચે જિલ્લા કલેકટરે મહત્વના નિર્ણયો કર્યા છે. જેમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના બિલની રેન્ડમ ચકાસણી કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ...
અમરેલીમાં સંપૂર્ણ લોકડાઉનની અફવા ફેલાયા મુદ્દે હવે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી છે. કલેક્ટર આયુષ ઓકે આ પ્રકારના અહેવાલોને પાયાવિહોણા ગણાવી જણાવ્યું કે સરકાર દ્વારા આ...
અમદાવાદ-રાજકોટ વચ્ચે હાઈવે બંધ કરવામાં આવ્યો હોવાના અહેવાલ પર જિલ્લા કલેકટરે નિવેદન આપ્યુ છે. તેઓએ કહયુ કે કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યા નથી કે રોડ પણ...
રાજકોટ કલેક્ટરે 8 પત્રકારોને 50 હજાર રૂપિયાના ચેક આપ્યા અંગે સ્પષ્ટતા આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યુ હતુ કે, પ્રજાસત્તાક દિવસનો સારો પ્રચાર થાય...
સરકાર દ્વારા LRD પરીક્ષામાં રાતોરાત GR બહાર પાડી અનામત કેટેગરીની પરીક્ષાર્થીઓ સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે નવસારી જિલ્લાની LRD ઉમેદવાર મહિલાઓએ કોંગી...
ભાવનગરના અકવાડા ગામે દારૂના દૂષણ સામે લોકોએ બાંયો ચઢાવી છે. અને આજે અકવાડાના ગ્રામજનોએ કલેકટર કચેરીએ પહોંચી દારૂબંધીને લઈને રજૂઆત કરી હતી. આ પહેલા ગામલોકોએ...
બનાસકાંઠા પાલનપુર ખાતે આજે જિલ્લા કલેકટર અને ગૌશાળા સંચાલકોની બેઠક યોજાઇ હતી. જેમાં આંતરરાષ્ટ્રીય તસ્કરી કરતા ઝડપાયેલા પશુઓને બનાસકાંઠા જિલ્લા ગૌશાળામાં રાખવા માટેનો નિર્ણય લેવાયો...
દ્વારકા જિલ્લાના 11 ગામના ખેડૂતોએ આજે પોક મુકીને રડ્યા અને રડતા રડતા તેઓ કલેક્ટરને આવેદન આપવા પહોચ્યા હતા. દ્વારકાના ક્લ્યાણપુરા અને ખંભાળિયા તાલુકા ખાતે મીઠાના...
રાજ્યના વધુ એક આઈએએસ અધિકારી દિલ્હી જઈ રહ્યાં છે ત્યારે અમદાવાદના કલેક્ટર તરીકે કે. નિરાલાની નિમણુંક કરાઈ છે. 2005ની બેચના IAS પાણી પુરવઠા બોર્ડના મેમ્બર...
રાજ્યના વધુ એક આઈએએસ અધિકારી દિલ્હી જશે. અમદાવાદના કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે દિલ્હીમાં કેન્દ્ર સરકારના ગૃહ વિભાગમાં ડેપ્યુટેશન પર જશે. તેમને આંતરરાષ્ટ્રીય રાજ્ય પરિષદ સચિવાલયમાં...
આજરોજ વિરમગામ તાલુકાના જેતાપુર ગામના મહિલાઓ સહિત 500 થી વધુ ગ્રામજનો દ્વારા વિરમગામ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેકટર અને મામલતદારને જેતાપુર ગામની દલિત મહિલા...
અમદાવાદના હાથીજણ ખાતે ડીપીએસ સ્કુલ કેમ્પસમાં નિત્યાનંદ આશ્રમને લઈને રહેલા વિવાદ પર કલેકટર વિક્રાંત પાંડેએ મહત્વનું નિવેદન આપ્યુ છે. ડીપીએસ સ્કુલ દ્વારા વર્ષ 2010માં આપવામાં...
સુરેન્દ્રનગર પાલિકામાં કોંગ્રેસે કાર્યકરો સામે નોંધાવેલી ફરિયાદ અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી. સેનિટરી ઇન્સ્પેકટર સહીત પાલિકા તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સેનિટરી ઇન્સ્પેકટરે...
સુરતના વરાછા વિસ્તારમાં ડાયમંડ કંપની દ્વારા વધુ ૨૫ રત્નકલાકારોને છૂટા કરી દેવાયા છે. ત્યારે છુટા કરાયેલા રત્ન -કલાકારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ છે. રત્નકલાકારોનો આક્ષેપ...
વડોદરાવાસીઓ પૂર પીડિત છે. ત્યારે હજુ સુધી સરકાર પુર પીડીતોને કેસડોલ કે ઘરવખરીની સહાય નથી આપી રહી. જેના કારણે કલેકટર કચેરીની બહાર પૂરપીડીતોએ કોંગ્રેસની આગેવાનીમાં...
વડોદરામાં મેઘતાંડવના દિવસો બાદ પણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાંથી હજી વરસાદી પાણી ઓસર્યા નથી. પશ્ચિમ વિસ્તારમાં આવેલી ગંગાનગર સોસાયટી સહિતની દસથી વધુ સોસાયટીમાં...
ગિરનાર પર્વત ઉપર દિગમ્બર જૈન સંતો દ્વારા નિર્વાણ લાડુ ધરવા સામે ભવનાથ સાધુ મંડળે વિરોધ નોંધાવ્યો હતો. જે અંગે જૂનાગઢ કલેકટરની અધ્યક્ષતામાં જૈન સંતો અને...