GSTV

Tag : coconut

Coconut Benefits : રાત્રે સૂતા પહેલા કરો નારિયેળનું સેવન, જાણો તેના સ્વાસ્થ્ય લાભ

Vishvesh Dave
નારિયેળ ખાવાના સ્વાસ્થ્ય લાભો વિશે આપણામાંથી ઘણા લોકો જાણે છે. તે તંદુરસ્ત ચરબી, પોષક તત્વો અને એન્ટીઑકિસડન્ટોનો ઉત્તમ સ્ત્રોત છે. નારિયેળમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ...

ધર્મ/ પૂજામાં ઉપયોગ કર્યા બાદ પણ મહિલાઓ શા માટે નથી વધેરતી નારિયેળ, આ છે મોટુ કારણ

Bansari Gohel
હિંદુ ધર્મમાં નારિયેળને પવિત્ર ફળ માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ પૂજા, હવન અને યજ્ઞ વગેરેમાં થાય છે. નારિયેળનો ઉપયોગ અન્ય...

અવસર/ મંદિરમાં દિવ્ય નારિયેળ ભક્તે 6.5 લાખમાં ખરીદ્યુ, જાણો શા માટે લાગી આટલી મોટી બોલી

Bansari Gohel
ભારતમાં લોકોને ભગવાનને લઈને ઘણી શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે. આવી જ ભક્તિને લઈને એક ઘટના કર્ણાટકમાં સામે આવી છે. કર્ણાટકના એક મંદિરમાં એક વ્યક્તિને...

Coconut Peda/ રક્ષાબંધનના અવસર પર નાળિયેરના પેંડા બનાવી ભાઈનું મોં મીઠું કરાવો, બનાવવું છે એકદમ સરળ

Damini Patel
નારિયેળનો ઉપયોગ ઘણી રીતે વ્યંજનોમાં કરવામાં આવે છે. નારિયેળથી તમે પેંડા પણ બનાવી શકો છો. આ એક લોકપ્રિય રેસિપી છે. આ વધુ ઉત્તર ભારતમાં બનાવવામાં...

આ દેશમાં વાંદરાઓ પાસે કરાવવામાં આવે છે આવું કામ, PETAએ કરી લાલ આંખ

Mansi Patel
દક્ષિણી થાઈલેન્ડમાં વાંદરાઓ પાસે નારિયેળ તોડાવવા મામલાના લઈને વિવાદ ઉભો થયો છે. આ તમમ વિવાદ ત્યારે ઉઠ્યો જ્યારે એક્ટિવિસ્તે વાંદરા ઉપર ક્રુરતાની ફરિયાદ કરતા સમયે...

ફાંદ ઘટાડવી હોય તો દરરોજના ભોજનમાં સામેલ કરો આ એક વસ્તું, પછી જોવો અસર

Arohi
જો તમે સ્વસ્થ જીવનની ઝંખના કરો છો તો આજથી જ ભોજનમાં નાળીયેળ તેલ સામેલ કરો. નાળીયેળનું તેલ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ છે. ભોજનમાં નાળીયેળ...

નારિયલ પાણી શરીર માટે છે ગુણકારી, આ બિમારીઓ સામે લડવાની તાકતમાં કરે છે વધારો

pratikshah
શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક હોય છે, નારિયલ પાણી. નારીયેળ પાણીમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હાજર હોય છે. જે આપણા શરીરમાં પાણીની અછતને પૂર્ણ કરે છે....

સાઉથ અને નોર્થ ટેસ્ટ સાથે બનાવો કોકોનેટ ટિક્કી

GSTV Web News Desk
સાઉથ અને નોર્થ બંનેના ટેસ્ટ સાથે આ રેસીપી બનાવતા 10થી 15 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. સામાન્ય રીતે આપણે કોકોનટનો ઉપયોગ ખાલી ચટણી બનાવવા...

સરકારે વધારી નારિયેળ કોપરાની એમએસપી, જાણો કિંમત

Yugal Shrivastava
નારિયેળ ઉત્પાદકોને રાહત આપતા સરકારે શુક્રવારે 2018-19ના સત્ર માટે ટોપરાંનુ ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) 2170 રૂપિયા ક્વિન્ટલ દીઠ વધારીને 9521-9920 રૂપિયા ક્વિન્ટલ દીઠ કરવાની જાહેરાત...

જાણીને આશ્ચર્ય થશે કે ગણેશજીના આ પંડાલમાં રોજ 20 હજાર શ્રીફળ ધરાવાય છે

Karan
સુરતનાં એક ગણેશ પંડાલમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શ્રીફળ ચઢાવ્યા છે. પંડાલમાં ભક્તો દ્વારા રોજના લગભગ 15થી 20 હજાર જેટલા શ્રીફળ અર્પણ કરી માનતા રાખવામાં આવે...

અમદાવાદ જુનાવાડજ સર્કલ પાસે નારિયેળ ભરેલી ટ્રક પલટી

Yugal Shrivastava
અમદાવાદ જુનાવાડજ સર્કલ પાસે વધુ પ્રમાણમાં ભરેલી નારિયેળની ટ્રક પલટી ખાઇ ગઇ છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડ્રાઈવર...
GSTV