ગુજરાતના સીએમ વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવ્યા છે. બરોડાના નિઝામપુરામાં એક જાહેર સભામાં સીએમ વિજય રૂપાણી ચાલુ ભાષણમાં તેઓ બેભાન થઇ ઢળી પડ્યા હતા. ત્યારબાદ,...
મહારાષ્ટ્રના સચિવાયલમાં બહુ મોટો અને ચોંકાવનારો ગોટાળો સામે આવ્યો છે.સચિવાલયમાં ઉધ્ધવ ઠાકરે દ્વારા સહી કરેલી ફાઈલમાં છેડછાડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે કેસ દાખલ...
ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાવ આવતાં રાવતને દન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેને કોરોનાવાયરસની તપાસ...
અમરેલીના લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમરે મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્યના હોમગાર્ડ જવાનોને પૂરતો પગાર ચૂકવવા માંગ કરી છે. અન્ય રાજ્યોમાં 15 હજાર તો ગુજરાતમાં માત્ર 8થી...
ગુજરાતમાં ભાજપની સ્થાપના કરનાર અને રાજ્યના સૌથી શક્તિશાળી કેશુભાઈ પટેલ હતા. કેશુભાઇ એક જબરદસ્ત વ્યક્તિત્વ ધરાવતા હતા, રાજ્યના લોકો પર મજબૂત પકડ હતી, જ્યારે તેઓ...
ભારત અને પાકિસ્તાનની વાયુસેના વચ્ચે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ થયેલા ટકરાવ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરમાં ઉતરવું પડ્યું હતું. जिन मद्दों पर...
ચૂંટણી પ્રચારમાં પાણીની જેમ પૈસો ખર્ચાતો હોય તેવુ માત્ર ભારતમાં જ નથી. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં પણ ભારે ખર્ચ થતો હોય છે. અમેરિકામાં મુખ્યત્વે બે જ...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના ભિષ્મપિતામહ કેશુભાઈ પટેલનું આજે સવારે 11.55 વાગ્યે દુખદ નિધન થયું છે. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતા જ રાજ્ય સરકાર...
ઉત્તર પ્રદેશના મેરઠમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સરધાનાના પીર જાદગાન વિસ્તારમાં આજે સવાસે તે સમયે અફરા તફરી મચી ગઈ જ્યારે તીવ્ર ધમાકાની સાથે કેટલાક ઘરોની...
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્ય મંત્રીએ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી...
પંજાબના મુખ્યમંત્રી અમરેન્દ્ર સિંહ અને પૂર્વ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે રવિવારે લાંબા સમયથી ચાલી રહેલા અહેવાલોની પૃષ્ઠભૂમિની વિરુદ્ધ, કોંગ્રેસના મહાસચિવ અને રાજ્ય પ્રભારી હરીશ...
દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા જ્યાં 53 લાખના આંકડાને પાર કરી ગઈ છે. બીજી...
ગુજરાતની રૂપાણી કેબિનેટમાં ફરી એક વખત ધરખમ ફેરફારો થવા જઇ રહ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર મહિનાના અંતે રૂપાણી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવે...
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત છે. રાજસ્થાનમાં કોંગ્રેસે માંડ માંડ સમાધાન કરાવ્યું ત્યાં પંજાબમાં તકરાર પેઠી છે. તેનો નિવેડો નથી આવ્યો ત્યાં...
અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું ત્રણ પ્રકારના જોખમો આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ખરીફ મોસમમાં લેવાતા તમામ પાકની નુકસાની 33થી 60 ટકા હશે તો ખેડૂતોને હેક્ટરદીઠ રૂા.20,000ની...
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે સુરતની મુલાકાત છે. ત્યારે સુરત એરપોર્ટ પર મુખ્યપ્રધાન સહિત નાયબ મુખ્ય પ્રધાનનું આગમન થયું હતુ. મુખ્યપ્રધાનના...
બિહારના CM નીતીશ કુમારે જણાવ્યું કે મુંબઈ પોલીસને સુશાંત કેસની તપાસમાં બિહાર પોલીસને સહયોગ આપવો જોઈએ. જો સુશાંતના પિતા CBI તપાસની માંગ કરશે તો રજુઆત...
1975ના વર્ષમાં ગુજરાત રાજ્યના પોલીસ મેન્યુઅલની રચના થયા બાદ પ્રથમવાર આ નવું પોલીસ મેન્યુઅલ-2020 લગભગ સાડાચાર દાયકા-45 વર્ષના ગાળા પછી તૈયાર કરવામાં આવેલું છે. વર્તમાન...
મણીપુર પોલીસે લોકડાઉનના નિયમોનું ઉલ્લંન માટે એક મહિલા આઈપીએસ અધિકારીની અટકાયત કરવામાં આવી હતી. પશ્વિમી ઈંફાલ પોલીસે મંગળવારે જણાવ્યું કે, આઈપીએસ અધિકારી થોનાઉઝમ બ્રિન્દા અને...
અયોધ્યામાં રામમંદિરના શિલાન્યાસ સમારોહમાં ભાજપ સિવાય અન્ય પક્ષના નેતાઓ તથા અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને નિમંત્રણ નહીં મળતાં નવો વિવાદ ખડો થઈ ગયો છે. રામમંદિરનું નિર્માણ કરનારું...
રાજસ્થાનમાં રાજકીય સંગ્રામ વધી રહ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. ગેહલોતે પત્રમાં લખ્યું છે કે, ભાજપ સરકારને પછાડવાના પ્રયાસો કરી રહી...
2 જુલાઇ 2020એ શિવરાજના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. લાંબી જહેમત બાદ પાર્ટીએ મંત્રીમંડળના વિસ્તરણને મંજૂરી આપી દીધી છે. આ પહેલીવાર છે જ્યારે શિવરાજસિંહ ચૌહાણને...
આમ આદમી પાર્ટીના કાલકાજી વિધાનસભાના ધારાસભ્ય આતિશીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આતિશિએ 16 જૂનનાં રોજ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ 17 જૂને પોઝિટિવ...
કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સામે ક્રાઈમ બ્રાંચમાં કેસ કરવા માટે પહોંચ્યા છે. તેમણે શિવરાજસિંહ ચોહાણ ઉપર એક વર્ષ પહેલા બનાવટી ટ્વિટ અને...