ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મોહમ્મદ અલી જિન્નાનો ઉલ્લેખ અનેક વખત કરવામાં આવી રહ્યો છે. જિન્નાના કારણે રાજકીય સમીકરણો તો બદલાયા જ છે ઉપરાંત અનેક મુદ્દે વિવાદ...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે વિપક્ષી દળ પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે સપા સરકારમાં હિંદુઓ પર ખોટા કેસ નોંધાયા હતા, રામ ભક્ત પર...
વારાણસીમાં નરેન્દ્ર મોદીએ યોગી આદિત્યનાથની કરેલી ભરપૂર પ્રસંશાએ ભાજપના નેતાઓને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. સામાન્ય રીતે મોદી પોતાના પ્રવચનમાં મુખ્યમંત્રીઓનો નામ પૂરતો ઉલ્લેખ કરે...
ઉત્તર પ્રદેશ મુદ્દે ભાજપ અને સંઘના નેતાઓ બેઠકો પર બેઠકો કરી રહ્યા છે ત્યારે યોગી આદિત્યનાથ ગુરૂવારે સાંજે રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવા જતાં મંત્રીમંડળના વિસ્તરણની...
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન હોવાનું એક સર્વેમાં જાહેર કરાયું હતું. એક ટીવી ચેનલ માટે કાર્વી ઇનસાઇટ્સ લિમિટેડ દ્વારા...
અયોધ્યા એરપોર્ટ હવે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ તરીકે ઓળખાશે. ઉત્તરપ્રદેશ કેબિનેટે મંગળવારે તેને મંજૂરી આપી. યોગી સરકારે કેબિનેટની બેઠકમાં ઠરાવ પસાર કર્યો હતો અને ભારત...
ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી ઘટના બાદ SIT દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી છે. SIT આજે સીએમ યોગી આદિત્યનાથને પોતોનો તપાસ રિપોર્ટ સોંપશે. ગૃહ સચિવ ભગવાન...
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે પોતે રાજ્યમાં જે પ્રકારની ફિલ્મ સિટી બનાવવા ધારે છે એની વિગતો જાહેર કરી હતી. આ એક મહત્ત્વાકાંક્ષી યોજના...
પ્રવાસી શ્રમિકોના મુદ્દે ઉત્તર પ્રદેશ સરકાર અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરે આમને સામને આવી ગયા છે. રાજ ઠાકરેએ કહ્યું કે, સીએમ યોગી આદિત્યનાથ...
ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મિડીયા પર ગોળી મારવાની ધમકી આપનાર A.S.Iની યુપી પોલિસે ધરપકડ કરી છે. આરોપી A.S.I તનવીર ખાન દિલદારનગરનો રહેવાસી છે...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના પિતા આનંદ સિંહ વિષ્ટના અંતિમ સંસ્કારમાં સામેલ નહી થાય. પોતાના પતિના મૃત્યુ પર સીએમ યોગી આદિત્યનાથે એક પત્ર લખ્યો...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં છે. અહીં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ...
ગૌસેવા અને ગૌપ્રેમ માટે ચર્ચામાં રહેનારા યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ વખતે અલગ કારણોસર મુદ્દે ચર્ચામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથના રસ્તામાં ગાય કે આંખલો...
ઉન્નાવ જિલ્લામાં ગેંગરેપ બાદ પીડિતાને જીવિત સળગાવી દેવાની ઘટના બાદ ઉત્તર પ્રદેશના જુદા જુદા હિસ્સામાં બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. જે બાદ રાજ્યના સીએમ યોગી...
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું. સાથે જ તેમણે લોકોને દેશમાં શાંતિ અને સદભાવનું વાતાવરણ જાળવી રાખવા અપીલ કરી. તેમણે ટ્વીટ કરીને...
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પૂર્વ સીએમ મુલાયમસિંહ યાદવ સાથે મુલાકાત યોજી. યોગી આદિત્યનાથ મુલાયમસિંહના હાલચાલ જાણવા તેમજ દિવાળી અને નવા વર્ષની શુભકામના આપવા તેમના...
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસની સ્થિતિ પાયલટ વગરના વિમાન જેવી છે. કોંગ્રેસ પાસે ફુલટાઈમ અધ્યક્ષ...
દેશના સૌથી લાંબા વ્યક્તિ તરીકે ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનારા ધર્મેન્દ્ર સિંહે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પાસે મદદ માંગી છે. ધર્મેન્દ્ર સિંહે...
ઉત્તર પ્રદેશમાં પત્રકાર પ્રશાંત કનૌજીયાની ધરપકડ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર પ્રહારો કર્યા છે. પ્રશાંતની ધરપકડ મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી...
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા પત્રકાર પ્રશાંત કનૌજીયાને તાત્કાલિક મુક્ત કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ...
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાતે છે. તેઓ આજે...