આવતા મહિનાથી આખા દેશમાં ફેસ્ટિવ સીઝન શરૂ થઈ જશે. કોરોનાકાળમાં આવતા ફેસ્ટિવલ સીઝન વખતે બેન્કની મહત્વપૂર્ણ ભુમિકા રહે છે. જોકે આ વખતે ઓક્ટોમ્બરના મહિનામાં બેન્ક...
તહેવારોની સીઝનની સાથે જ નાણાકીય વર્ષ 2020-21ના સેકેન્ડ ક્વાટરનો છેલ્લો મહિનો સપ્ટેમ્બર શુરૂ થવાનો છે. આરબીઆઈના આદેશ-નિર્દેશન અનુસાર દેશમાં કાર્યરત બેન્કો રવિવાર ઉપરાંત મહિનાના બીજા...
રાજ્યભરમાં પાછલા એક અઠવાડિયાથી મેઘરાજા ધમાકેદાર કરી રહ્યા છે. રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. લાંબા ઈંતજાર પછી મેઘરાજાની પધરામણીથી લોકોમાં પહેલા તો...
દેશમાં કોરોનાના 8 લાખથી વધુ કેસ નોંધાયા છે. જોકે, 21,836 લોકોનાં મોત નીપજ્યાં છે. ઘણા રાજ્યોમાં, પરિસ્થિતિ કોરોનાથી બેકાબૂ બની રહી છે. સૌથી વધુ અસરગ્રસ્ત...
જુનાગઢમાં વધતા જતા કોરોનાના કેસને કારણે દાણાપીઠ એસોસિએશન દ્વારા સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધીજ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં અત્યાર...
કોરોના વાયરસને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતાજનક વાતાવરણ છે. પરંતુ આ વિનાશક રોગચાળામાં લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બેંકો સતત ચાલુ રાખવામાં આવી હતી. લોકોની સુવિધા માટે...
કોરોના વાયરસના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. તંત્ર પણ આ બાબતે ચિંતિત છે. આ સમયે કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા અમદાવાદ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો...
અમદાવાદના રેડઝોનની તમામ બૅન્કોને બંધ રાખવાનો આદેશ અમ્યુકોના નવા કમિશનર મુકેશ કુમારે આદેશ કર્યો છે. આ આદેશમાં અમદાવાદના રેડઝોનમાં ગણાતા વિસ્તારો કે પછી આખું અમદાવાદ...
અમદાવાદમાં મોટા ભાગના બ્રિજને બંધ કરવામાં આવ્યા. જેમા દધીચિ બ્રિજ, ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, સરદાર બ્રિજ, આંબેડકરનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના વધતા જતા સંક્ર્મણને...
દેશના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં કોરોના પોઝિટીવના કેસો ન અટકતાં આજે એએમસીએ નહેરૂબ્રિજ અને કાલુપુર વિસ્તારમાં શાક માર્કેટ અને ફળ માર્કેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે....
દૂરથી શક્તિપીઠ અંબાજી ખાતે માઁ અંબાના દર્શને આવતા યાત્રિકોને આગામી 31 માર્ચ સુધી માઁ અંબાના દર્શન નહીં થઇ શકે. કોરોનાની દહેશતના પગલે અંબાજી મંદિરને બંધ...
કોરોના વાયરસને લઇને દિલ્હીના વિશ્વપ્રસિદ્ધ સ્થાપત્યોને પણ આગામી બે સપ્તાહ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે, એએસઆઇએ તેમના...
દુનિયાભરમાં કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે દિલ્હી,કર્ણાટક,મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ય રાજ્ય સરકારે કોરોના વાયરસના વધતાં પ્રભાવને જોતાં આવતીકાલથી બે સપ્તાહ સુધી આખાય રાજ્યમાં તમામ શાળા-કોલેજો...
કોરોના વાયરસ (Corona Virus)ના સંક્રમણના સંભવિત જોખમને ધ્યાનમાં રાખી મણિપુરે મ્યાનમારની બોર્ડર બંધ કરી છે. મણિપુરે અહીંથી આંતરરાષ્ટ્રીય સરહદની પાર લોકોની અવરજવર પર પ્રતિબંધિ મુક્યો...
નાગરિકતા સંશોધન કાયદાની સામે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન તેજ થઈ રહી છે. દિલ્હીનાં અમુક વિસ્તારોમાં હવે મોબાઈલ ઈન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી છે. તેની સાથે...
સમગ્ર એશિયાનો સૌથી મોટા ઉંઝા માર્કેટયાર્ડમાં વેપારીઓ 1 સપ્ટેમબરથી પોતાના ધંધા રોજગારથી દુર રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાના રોકડ ઉપાડ પર 2 ટકા...
મોદી સરકારની તરફથી એચએમટી, હિન્દુસ્તાન કેબલ્સ અને ઇન્ડિયન ડ્રગ્સ જેવી 15 જાહેર ક્ષેત્રની કંપનીઓને બંધ કરવાની મંજૂરી આપી છે. આ બધી કંપનીઓ ખોટમાં કામ કરી...
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ માટે હેલિકોપ્ટરની સુવિધા કરવામાં આવી છે પરંતુ આ સુવિધા છેલ્લા 3 મહિનાથી બંધ છે. પ્રવાસીઓની માંગને લઇને સરકાર દ્વારા ફરી...
યાત્રાધામ ડાકોરમાં બે દિવસ અગાઉ પરપ્રાંતીય યુવક દ્વારા થયેલ યુવાન ખેડુતની હત્યાના શોકમાં આજે ડાકોર સજ્જડ બંધ રહ્યું હતું. ગામની ૪૦૦ થી વધુ દુકાનોના માલિકોએ...
ગુજરાતમાં સરકારી અનુદાનથી ચાલતી વધુ ત્રણ બી.એડ. કોલેજ બંધ કરવાની નોટીસ આપવામાં આવી છે. ગઈકાલે મળેલી એસીટીઈની બેઠકમાં ત્રણ સરકારી અનુદાનિત બી.એડ કોલેજ બંધ કરવાનો...
અગિયારમાં જ્યોતિર્લિંગ બાબા કેદારનાથના કપાટ શિયાળા માટે બંધ થઈ ગયા છે. સવારે આઠ વાગ્યે અને ત્રીસ મિનિટે વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ મંદિરના કપાટ બંધ થયા...
મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા કરવામાં આવતા મહુવામાં સજ્જડ બંધ પાળવામાં આવ્યુ. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા થવાના કારણે મહુવામાં માહોલ તંગ બન્યો છે....