ભોપાલ લોકસભા સીટથી કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસબા સાંસદ દિગ્વિજયસિંહ ચૂંટણી મેદાનમાં છે, તેમની સામે હિંન્દુત્વનો નવો ચહેરો પ્રજ્ઞા ઠાકુર છે. ભોપાલ લોકસભા સીટના મતદાન માટે...
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફે જૈશ અને આઈએસઆઈના ગાઢ સંબંધ અંગે મહત્વનો ખુલાસો કર્યો. તેમણે એક નિવેદનમાં જણાવ્યુ કે, પાકિસ્તાનમાં આઈએસઆઈ અને જૈશ એ મહંદમ...
ગુજરાતમાં દારુબંધીના કાયદાના કડક અમલના દાવા કરવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર નાકાબંધી છતા આજે અમદાવાદ જિલ્લા પોલીસે અસલાલી વિસ્તારમાંથી હરિયાણાથી આવેલા રૃા. ૨૩.૫૦ લાખના...
ખેડૂતોની સાથે હવે દેશના વ્યાપારીઓ, મજૂરો,કામદારોમાં કેન્દ્રની મોદી સરકાર પ્રત્યે રોષ વધ્યો છે. જેને પગલે દેશભરના આશરે ૨૦ કરોડ મજૂરો અને કામદારોએ બે દિવસની હડતાળ પાડી...
ભાજપના વરિષ્ઠ નેતા અને ઓડિશાથી પાર્ટીના ધારાસભ્ય પ્રદીપ પુરોહિતે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણી ઓડિશાની પુરી લોકસભા બેઠક પરથી લડે...
ગુજરાતમાં મોટા ઉપાડે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત તો કરી દેવાઇ છે. પરંતુ એકે એક માર્કેટ યાર્ડમાં ખરીદીમાં ધાંધિયા થતાં હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે....
જીએસટીવીએ સૌપ્રથમ મગફળીમાં માટી ભેળવવાનું કૌભાંડ ઉજાગર કર્યું અને હવે ગુજકોટ દ્વારા આચરવામાં આવતા કથિત ભ્રષ્ટાચારને પણ સૌપ્રથમ જીએસટીવીએ જ ઉજાગર કર્યો. જીએસટીવીએ ગુજકોટના ભ્રષ્ટાચાર...
ગુજરાતમાં મગફળી કૌભાંડમાં હાથ કાળા કરી ચૂકેલ ગુજકોટનું વધુ એક કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઇ છે. વેપારીઓને મગફળીની તોલમાપ કરવાની મજૂરીમાં ગુજકોટે મોટાપાયે ભ્રષ્ટાચાર...
એઆઈએમઆઈએમના નેતા અને પાર્ટી પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે તેમને જીવનું જોખમ છે. અકબરુદ્દીન ઓવૈસીએ જણાવ્યુ છે કે દેશના...
રાજકોટમાં આજે હૃદયદ્રવી જાય તેવું રૂદનભર્યુ વાતાવરણ હતું. જ્યારે આંખમાં આંસુ સાથે એ હતભાગીઓની વિદાય થઇ જેઓ ઉત્તરાકાશીમાં ગમખ્વાર અકસ્માતમાં કરૂણ રીતે મોતને ભેટ્યા હતા....