બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર, લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન અને વીઆઈપી પાર્ટીના અધ્યક્ષ મુકેશ સાહની વચ્ચે બે સમાનતા છે. પહેલું, આ ત્રણે નેતાઓ ભાજપના સહયોગી...
રામવિલાસ પાસવાનને ફાળવાયેલા બંગલા માટે ચિરાગ અને પશુપતિ પારસ લડી રહ્યા છે ત્યારે રેલ્વે મંત્રી અશ્ચિની વૈષ્ણવને આ બંગલો ફાળવી દેવાયો છે. વૈષ્ણવ હાલમાં સાંસદો...
બિહારમાં લાલુ પ્રસાદ યાદવના પ્રવેશની ઘડીઓ ગણાવા માંડતાં રાજકીય ઉત્તેજનાનો માહોલ છે. આરજેડીનાં સૂત્રોનો દાવો છે કે, બિહારમાં ત્રણ વર્ષ પછી લાલુની એન્ટ્રી થાય ત્યારે...
આપણા દેશના નેતા હંમેશા કુર્તા-પાયજામામાં જોવા મળે છે. કુર્તાને તો રાજકીય ઓળખ મળી ગઈ છે. પરંતુ નવા યુગના કેટલાક એવા નેતાઓ છે, જેમણે રાજકારણમાં સ્ટાઇલિશ...
બે જૂથોમાં વહેચાયેલી લોક જનશક્તિ પાર્ટીની લડાઇ પરિવાર, પાર્ટી બાદ હવે ચૂંટણી પંચ સુધી પહોંચી છે. કાકા પશુપતિ પારસ અને ભત્રીજા ચિરાગ પાસવાન બંને પોતાને...
પાસવાન પરિવારમાં એલજેપી પર કબજા માટે ચાલી રહેલી લડાઈમાં એલજેપી સાંસદ પ્રિંસ રાજ સામે એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતાં ટ્વિસ્ટ આવી ગયો છે. દિલ્હીના કોનોટ...
લોજપામાં પશુપતિ પારસના બળવા બાદથી આરોપ-પ્રત્યારોપનો દૌર યથાવત્ છે. ચિરાગ પાસવાને કાકા પારસ પર ઘણા આરોપ લગાવ્યા તો પશુપતિ પારસે પણ ઘણી વાતનો જવાબ આપ્યો...
બિહારમાં લોક જનશક્તિ પાર્ટીમાં મચેલી ધમાસાણ વચ્ચે ચિરાગ પાસવાનએ રાજુ તિવારીને બિહાર એલજેપીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓએ એક પત્ર પણ રજૂ કર્યો...
બિહારની લોક જનશક્તિ પાર્ટીમાં જોવા મળેલી બળવાખોરી બાદ કથિત બળવાખોર નેતા પશુપતિ પારસ મીડિયા સમક્ષ આવ્યા અને પોતાની સ્પષ્ટતા આપી છે. એલજેપીના અધ્યક્ષ ચિરાગ પાસવાનના...
બિહારની રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીમાંથી વિરોધના સૂર ઉઠયા છે. અને લોકજન શક્તિ દળના પાંચ સાંસદો પાર્ટી છોડીને જેડીયુમાં સામેલ થાય તેવી અટકળો પેદા થઈ છે....
બિહાર વિધાનસભાનાં પરિણામો પછી ચિરાગ પાસવાનનું શું થશે એ સવાલ પૂછાઈ રહ્યો છે. નીતિશ કુમારને પછાડવા મેદાને પડેલા ચિરાગ ખરાબ રીતે પછડાયા છે. ચિરાગ પાસવાન...
બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના રૂઝાનોમાં મહાગઠબંધન અને એનડીએ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. સાથે જ એનડીએથી અલગ થઇને ‘એકલા...
બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો કોલાહલ ગુરુવારે સંપન્ન થયો હતો. આ વખતની પ્રચાર ઝુંબેશનાં લેખાંજોખાં માંડીએ તો સૌથી વધુ મહેનત આરજેડીના તેજસ્વી યાદવે કરી હતી પંરતુ...
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને એલજેપીના નેતા રામવિલાસ પાસવાનના મોતને લઇને હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીએ રામ વિલાસના મોત પર...
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે મંગળવારે બીજા તબક્કાનું મતદાન થવા જય રહ્યું છે. આ પહેલા લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને રાજ્યના મુખ્યમંત્રી નીતીશકુમાર પર નિશાન...
બિહારની ચૂંટણીમાં પહેલા તબક્કા માટે બુધવારે મતદાન છે પણ એ પહેલાં ચિરાગ પાસવાન અને તેજસ્વી યાદવ નીતિશ વર્સીસ મોદી સીનેરિયો સર્જવા મથામણ કરી રહ્યા છે....
બિહાર ચૂંટણીને લઇને સતત મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપર હુમલો કરી રહેલા લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાનનો એક વીડિયો વાયરલ થયો છે. ત્યારબાદ ચોતરફ તેમની...
લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને કહ્યું હતું કે હાલના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સામે ભ્રષ્ટાચાર પુરવાર થશે તો હું એમને જેલમાં મોકલીશ. ગઇકાલ સુધી લોજપ...
વડાપ્રધાન મોદીએ બિહારમાં ચિરાગ પાસવાનને આડકતરી રીતે સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે, તેઓ નીતીશ સાથે જ સરકાર બનાવીશે, ચિરાગ સાથે નહીં. વડા પ્રધાન નરેન્દ્ર...
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન સામે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધા છે. ત્યારે હવે,...