બિહાર વિધાનસભાનાં પરિણામો પછી ચિરાગ પાસવાનનું શું થશે એ સવાલ પૂછાઈ રહ્યો છે. નીતિશ કુમારને પછાડવા મેદાને પડેલા ચિરાગ ખરાબ રીતે પછડાયા છે. ચિરાગ પાસવાન...
બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના રૂઝાનોમાં મહાગઠબંધન અને એનડીએ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. સાથે જ એનડીએથી અલગ થઇને ‘એકલા...
બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો કોલાહલ ગુરુવારે સંપન્ન થયો હતો. આ વખતની પ્રચાર ઝુંબેશનાં લેખાંજોખાં માંડીએ તો સૌથી વધુ મહેનત આરજેડીના તેજસ્વી યાદવે કરી હતી પંરતુ...
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને એલજેપીના નેતા રામવિલાસ પાસવાનના મોતને લઇને હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીએ રામ વિલાસના મોત પર...
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે મંગળવારે બીજા તબક્કાનું મતદાન થવા જય રહ્યું છે. આ પહેલા લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને રાજ્યના મુખ્યમંત્રી નીતીશકુમાર પર નિશાન...
બિહારની ચૂંટણીમાં પહેલા તબક્કા માટે બુધવારે મતદાન છે પણ એ પહેલાં ચિરાગ પાસવાન અને તેજસ્વી યાદવ નીતિશ વર્સીસ મોદી સીનેરિયો સર્જવા મથામણ કરી રહ્યા છે....
બિહાર ચૂંટણીને લઇને સતત મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપર હુમલો કરી રહેલા લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાનનો એક વીડિયો વાયરલ થયો છે. ત્યારબાદ ચોતરફ તેમની...
લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને કહ્યું હતું કે હાલના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સામે ભ્રષ્ટાચાર પુરવાર થશે તો હું એમને જેલમાં મોકલીશ. ગઇકાલ સુધી લોજપ...
વડાપ્રધાન મોદીએ બિહારમાં ચિરાગ પાસવાનને આડકતરી રીતે સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે, તેઓ નીતીશ સાથે જ સરકાર બનાવીશે, ચિરાગ સાથે નહીં. વડા પ્રધાન નરેન્દ્ર...
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન સામે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધા છે. ત્યારે હવે,...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે બુધવારે લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને પોતાનું વિણ ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે. ચિરાગ પાસવાનના નિશાને નીતીશકુમાર છે. તેમને જણાવ્યું છે...
બિહારના નેતા રામવિલાસ પાસવાનના નિધન બાદ લોક જનશક્તિ પાર્ટી અને પરિવારની તમામ જવાબદારી તેમના પુત્ર ચિરાગ પાસવાન પર આવી છે. રામવિલાસ પાસવાનના અવસાન બાદ તેમની...
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએથી અલગ થઇને મેદાનમાં ઉતરનારી એલજેપીએ જેડીયૂ અને ભાજપ સાથેની તકરાર હવે વધી ગઇ છે. સતત થઇ રહેલા શાબ્દીક પ્રહારો બાદ એલજેપી...
બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચારમાં લાગેલી છે. તમામ લોકો મતદારોને લોભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિહારમાં ભાજપ અને જેડીયુ મળીને ચૂંટણી લડી...
બિહારના દિગ્ગજ નેતા ને કેન્દ્ર સરકારમાં મંત્રી રામવિલાસ પાસવાનનું ગાઇકાળે સાંજે નિધન થયું. પાસવાન ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. શુક્રવારે તેમના પાર્થિવ...
કેન્દ્ર સરકારે કોરોના વાઈરસની ગાઈડલાઈનમાં ગુરુવારે મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. સરકારે 12 ચૂંટણી રાજ્યોમાં રાજકિય રેલીઓને તાત્કાલિક અસરથી મંજુરી આપી દીધી છે. આ અગાઉ ગૃહ...
બિહારમાં નીતિશ કુમારને નેતૃત્વને સ્વીકારવાનો ઈન્કાર કરીને અલગ થયેલી એલજેપીને મોદી સરકારમાંથી દૂર કરવા માટે નીતિશ કુમારે ભાજપને અલ્ટિમેટમ આપી દીધું છે. નીતિશે બિહાર વિધાનસભાના...
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરનાર એલજેપીના ચિરાગ પાસવાનને ઠપકા જેવી ભાષામાં ભાજપે કહ્યું હતું કે ચૂંટણીના પ્રચારમાં માત્ર પોતાના સાથીઓજ વડા...
બિહાર વિધાનસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ ભાજપ અને જદયુ વચ્ચે થયેલી સમજૂતીએ લોજપાના ચિરાગ પાસવાનને એક લપડાક સમાન ગણાય. ચિરાદ જદયુ સાથેના સંબંધો તોડીને સતત એવો ભ્રમ...
બિહારમાં ભાજપ-જેડીયુથી અલગ થવાનો નિર્ણય લઈને ચિરાગ પાસવાને બહુ મોટો નિર્ણય લીધો છે. ચિરાગના પિતા રામવિલાસ પાસવાનને રાજકીય વિશ્લેષકો ‘મૌસમ વિજ્ઞાની’ કહે છે ત્યારે ચિરાગ...
બિહારની ભૂમિ હંમેશા ગુજરાતની જેમ રાજકારણના નવા દાવની પ્રયોગશાળા રહી છે, પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીઓનું પરિણામ આખા દેશની આશ્ચર્યમાં મૂકી દે એવું હશે. ગઠબંધનની...
આ વખતે ભાજપ-જેડીયુમાં કોણ વધારે ઉમેદવારો લેશે તેની ચૂંટણીનો હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યો નથી. પ્રથમ તબક્કાના મતદાન માટેના ઉમેદવારોને ચાર દિવસ પસાર થયા છે,...
મણિપુર ફોર્મ્યુલાને કારણે જેડીયુ સીધા બિહારમાં નુકસાન પહોંચાડશે. કારણ કે દરેક બેઠક પર જેડીયુ અને એચએએમના ઉમેદવારોએ એલજેપીના ઉમેદવાર સાથે પણ લડવું પડશે. વળી મહાગઠ...