જામનગર નજીક બેડના દરિયા કિનારેથી સંપૂર્ણ નગ્ન હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી લઈ તપાસ ચલાવવામાં આવી રહી હતી,...
મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના બાળ ચિકિત્સક ડો. લીલે યોનકરે અધ્યયનમાં દાવો કર્યો છે કે બાળકો શાંત સુપર સ્પ્રેડર્સ છે, કારણ કે તેમનામાં પુખ્ત વયના લોકો કરતા...
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ બાળકોના માસ્ક પહેરવાને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે, કારણકે દુનિયાભરમા કોરોના વાઇરસનના કેસો વધી રહ્યા છે. WHOએ જણાવ્યુ કે, પાંચ વર્ષથી નાની...
હવે સરકારી શાળાઓમાં બાળકોને મિડ-ડે મિલ સિવાય બ્રેકફાસ્ટ પણ મળશે. ગત્ સપ્તાહે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલી નવી એજ્યુકેશન પોલિસી (NEP) માં કહેવામાં આવ્યુ...
સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમમાંથી નિવૃત્તિ જાહેર કરનારા આક્રમક બેટ્સમેન એબી ડી વિલિયર્સના ભારતમાં પણ ઘણા ફેન્સ છે કેમ કે, તે નિયમિતપણે IPLમાં રમતો રહે છે....
વૈશ્વિક રોગચાળાના કોરોના વાયરસ દિવસેને દિવસે પાયમાલ કરી રહ્યા છે અને વિશ્વવ્યાપી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 12.8 મિલિયનને વટાવી ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા 5.68 લાખને...
રાજ્યપાલ આનંદીબેન પટેલે ભાજપની યોગી સરકારને સૂચન કર્યું છે કે ઉત્તર પ્રદેશમાં આંગણવાડી કેન્દ્રો ગુજરાત મોડેલની જેમ વિકસિત કરવામાં આવે. જ્યાં શૌચાલયો, પીવાના પાણી, પ્લેટ...
જમ્મૂ-કાશ્મીરમાં બારામૂલા જિલ્લાના સોપોરમાં બુધવારે આતંકવાદિયોએ સુરક્ષાકર્મિઓના એક દળ પર હુમલો કરી દીધો હતો. જેમાં CRPFના ઓછામાં ઓછા 1 જવાન અને એક નાગરિકે જીવ ગુમાવ્યો...
અમદાવાદના શાહપુર ખાતે બાળકો દ્વારા રથયાત્રા નીકાળવામાં આવી હતી. આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રા ના નીકળવાની હોવાથી શાહપુરમાં છોકરાઓ દ્વારા નાની રથયાત્રા નીકાળવામાં આવી હતી....
બાળકના પેદા થતા જ આપવામાં આવતી BCGની રસી કોરોના વાઈરસને હરાવી શકે છે ? ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.રમન આર ગંગાખેડકરે આ અંગેનો...
ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં જે બાળકોના કરોડરજ્જુ વળી ગયા હતા તે બાળકોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારે આ ઓપરેશન...
ગુજરાતમાંથી છેલ્લા 1 વર્ષમાં 1166 બાળકોના ન્યુમોનિયાથી મૃત્યુ થયા છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના સૌથી વધુ બાળકોના ન્યુમોનિયાથી મૃત્યુ થતા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પાંચમાં...
સુરતમાં સભ્ય સમાજને શર્મશાર કરે તેવી એક ઘટના સામે આવી છે. રામપુરાની શાળા ક્રમાંક 126માં હેમાંગી સોલંકી નામની શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ એટલા...
રાજ્યમાં શાળામાં અભ્યાસ કરતા 747 બાળકો ગંભીર બીમારીની ઝપટમાં છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોમાંથી વિગતો બહાર આવી છે કે રાજ્યમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન...
ખેડાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગ્રામજનો અને વાલીઓ બાળકો સહિત નડિયાદ કલેકટર કચેરીએ પહોંચ્યા છે. લંપટ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. કલેકટરે શિક્ષક સામે...
પાટીદાર આંદોલનમાં સુરતના કન્વિનર અલ્પેશ કથિરીયા સામે નોંધાયેલા કેસમાં 6 મહિના જેલ અને ત્યારબાદ કોર્ટે 6 મહિના સુરતની બહાર રહવાનો આદેશ કર્યો હતો. જેથી અલ્પેશ...
ગુજરાતમાં કુપોષણ દુર કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ગુજરાત સરકારના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ હાલમાં ગુજરાત પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું...
આજે બાળકો કોમપ્યુટર અને મોબાઈલ ગેમમાં વ્યસ્ત રહેતા હોય છે. અને ધાર્મિક બાબતો અંગે બહુ જ્ઞાન ધરાવતા હોતા નથી. ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામના જૈન પરિવારના...