ભારતમાં ક્યારે શાળાઓ ખોલવી તે હજુ રહસ્ય છે. કેટલાક અહેવાલો અનુસાર ધોરણ ૧૧ અને બાર માટે પહેલી સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવામાં આવશે. પરંતુ સૂત્રો અનુસાર, ભારત...
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના જબુગામ ખાતે બાળકોની અદલા બદલીને લઇ વિવાદ થયો હતો. બંને બાળકોના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હોબાળો મચ્યો હતો. જોકે ગત મોડી...
ઉના શહેરમાં રહેતા ૭ વર્ષની ઉંમર ધરાવતા આર્યવીરે લોકડાઉન (Lockdown)ના ૪૦ દિવસ દરમ્યાન ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ કરી ફુરસદનો સદુપયોગ કર્યો હતો. શહેરના ગીરગઢડા રોડ...
ભારતમાં પાંચ વર્ષથી નીચેના જેટલાં બાળકોના મોત થાય છે, એની પાછળ ૬૮ ટકા કુપોષણ જવાબદાર છે. સગર્ભાવસ્થા દરમિયાન માતાને પોષણક્ષમ આહાર મળતો ન હોવાથી બાળકનો...
કેરલના કોઝીકોડ મેડિકલ કોલેજમાં એક ચાર મહિનાના બાળકનું કોરોનાના સંક્રમણના કારણે મોત થયુ છે. આ બાળકનો ગુરૂવારના રોજ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ બાળકને હ્દય...
દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં કોરોનાવાયરસથી બે લોકોના મોતને કારણે...
ગુજરાતમાં કોરોના વાઈરસની ઝપેટમાં હવે દરેક ઉંમરનો નાગરિક આવી ગયો હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. દૈત્ય કોરોનાએ બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈને પણ બક્ષ્યા...
સુરતના દક્ષેશ્વર મંદિર નજીક બીઆરટીએસ રૂટમાં દોડતી એસટી વોલ્વો બસના ચાલકે એક નવ વર્ષના બાળકને કચડી નાખ્યો છે. જેમાં બાળકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત થયું...
ભાવનગરના મહુવાના એક બાળકને મગફળી ખાતી વખતે મગફળી શ્વાસ નળીમાં જતી રહી હતી. જેને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જેના ફેફ્સામાંથી સફળ ઓપરેશન...