GSTV

Tag : Chidmbaram

પસંદગીના 5 ટીકાકારો પસંદ કરી લે અને ટીવી પર તેમના સવાલના જવાબ આપે, મોદીને આ નેતાએ આપી આ સલાહ

Mayur
પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે નાગરિકતા સંશોધન કાયદા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી છે..તેઓએ કહ્યુ છે કે, મોદી પોતાની અનુકુળતા પ્રમાણે 5 ટીકાકારોને પસંદ...

તમે સેનાનું કામ સંભાળો, રાજનીતિ અમને કરવા દો: ચિદંબરમ

Mayur
કોંગ્રેસ નેતા પી. ચિદંબરમે દેશના આર્મી ચીફ બિપિન રાઉતને કહ્યું કે. તેમણે નેતાઓને સલાહ આપવી જોઈએ નહી, તેઓ સેનાના જનરલ છે અને તેમણે પોતાના કામથી...

ચિદમ્બરમે નિર્મલા સીતારમણને જે ફળ ખાવા વિશે પૂછ્યું, તે એક ફળની કિંમત આંખો પહોળી કરનારી છે

Mayur
નિર્મલા સીતારમણે કહ્યું ‘હું ડુંગળી ખાતી નથી’ જવાબમાં ચિદમ્બરમે પૂછ્યું ‘શું એવોકાડો ખાય છે ?’ પણ એવોકાડો છે શું ? પૂર્વ નાણામંત્રી અને આઇએનએકસ કેસમાં...

ચિદમ્બર માટે આવ્યા રાહતના સમાચાર, સુપ્રીમે આ શરતોએ આપ્યા જામીન

Mayur
આઇએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે 2 લાખના બોન્ડ પર ચિદમ્બરમને જામીન આપ્યા છે....

સુપ્રીમે ચિદમ્બરમની જામીન અરજીનો ચૂકાદો અનામત રાખ્યો : વકિલે કહ્યું, ‘ચિદમ્બરમ સાથે રંગા-બિલ્લા જેવો વ્યવહાર’

Mayur
ઇડીએ દાખલ કરેલા આઇએનએક્સ મની લોન્ડરિંગ કેસની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ઇડીએ જણાવ્યું હતું કે ચિદમ્બરમ કસ્ટડીમાંથી પણ સાક્ષીઓને પ્રભાવિત કરી રહ્યાં છે....

રાહુલ અને પ્રિયંકા ગાંધી પહોંચ્યા તિહાડ જેલ, મનમોહન અને સોનિયા પણ એક મહિના પહેલાં ગયાં હતા

Mayur
કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આજે તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમની મુલાકાત લીધી હતી. તિહાડના મહાનિદેશક સંદીપ ગોયલે જેલ નંબર 7માં...

ડૉક્ટરોએ કહ્યું ‘ચિદમ્બરમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી’ અને જામીન ફગાવી દેવાય

Mayur
એઇમ્સના મેડીકલ બોર્ડે આજે ઇડી દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમની તબિયતનો અહેવાલ દિલ્હી હાઇકોર્ટેને સુપ્રત કર્યો હતો....

ચિદમ્બરમની તબિયતનો અહેવાલ આપવા એઇમ્સ મેડીકલ બોર્ડની રચના કરે

Mayur
આઇએનએક્સ મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમની તબિયત અંગે માહિતી આપવા માટે દિલ્હી હાઇકોર્ટે એઇમ્સના ડાયરેક્ટરને મેડિકલ બોર્ડની રચના કરવાનો...

સીબીઆઇના આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં સુપ્રીમે ચિદમ્બરમને જામીન આપ્યા

Mayur
સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલા આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. સુપ્રીમે સીબીઆઇને જણાવ્યું હતું કે...

ઈન્દ્રાણી મુખર્જી INX મીડિયા કેસમાં સરકારી સાક્ષી બનતા ચિદમ્બરમની વધી મુશ્કેલીઓ

Mayur
આઈએનએક્સ મીડિયા મામલે ઈદ્રાણી મુખર્જીએ દાવો કર્યો કે, પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમને 50 લાખ ડોલર આપ્યા હતા. આ રકમ...

સીબીઆઇએ ચિદમ્બરમ, કાર્તિ સહિત ૧૫ સામે દિલ્હીની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી

Mayur
આઇએનએેક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઇએ દિલ્હીની કોર્ટમાં ચિદમ્બરમ, કાર્તિ અને અન્ય ૧૩ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ સ્પેશિયલ જજ લાલ સિંહ સમક્ષ રજૂ...

ચિદમ્બરમની દિવાળી જેલમાં જ જશે, સીબીઆઈ બાદ આ એજન્સીએ ધરપકડની કરી તૈયારી

Mayur
આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમને વધુ એક આંચકો લાગ્યો છે. દિલ્હીની કોર્ટે ઇડીને પૂર્વ નાણા પ્રધાનની ધરપકડ કરી તેમની પૂછપરછ...

ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડીમાં 14 દિવસનો વધારો :17મી સુધી જેલમાં જ રહેશે

Mayur
દિલ્હીની કોર્ટે આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડીમાં ૧૭ ઓક્ટોબર સુધીનો વધારો કર્યો છે. જો કે કોર્ટે દિવસમાં એક વખત...

ચિદમ્બરે દિવાળી જેલમાં ન ગુજારવી ન પડે માટે ખખડાવ્યો સુપ્રીમનો દરવાજો, હાઇકોર્ટે તો નથી આપી રાહત

Mayur
આઈએનએક્સ મીડિયા કેસ મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે જામીન માટે સુપ્રીનો દરવાજો ખટખટાવ્યો છે. સુપ્રીમમાં ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે...

આઇએનએક્સ મીડિયા કેસમાં કોર્ટે ચિદંબરમની જામીન અરજી ફગાવી

Mayur
દિલ્હી હાઈકોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમને કોઈ રાહત નથી આપી. કોર્ટે સોમવારે પૂર્વ નાણાં મંત્રીની જામીન અરજી નામંજૂર કરી ...

તિહાર જેલમાં શિવકુમાર ચિદમ્બરમના પડોશી બનશે

Mayur
કોંગ્રેસ નેતા ડી. કે. શિવકુમાર માત્ર ટેક્સ ચૂકવીને તેમની ગેરકાયદે સંપત્તિને કાયદેસર કરી શકે નહીં તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી)એ ગુરૂવારે કોર્ટમાં જણાવ્યું હતું. ઈડીએ મની...

દિલ્હી કોર્ટે કોંગ્રેસ નેતા શિવકુમારની ઈડી કસ્ટડી 17મી સુધી લંબાવી

Mayur
દિલ્હીની કોર્ટે શુક્રવારે મની લોન્ડરિંગના એક કેસમાં કર્ણાટકના કોંગ્રેસ નેતા ડી. કે. શિવકુમારની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કસ્ટોડિયલ પૂછપરછ 17મી સપ્ટેમ્બર સુધી લંબાવી છે. ઈડીએ...

ચિદમ્બરમની સરેન્ડરની અરજી ફગાવાઇ, 19 સુધી તિહારમાં જ રહેશે

Mayur
પૂર્વ નાણા પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં જેલમાં બંધ પૂર્વ નાણા પ્રધાન...

INX Media Caseનું ભૂત ચિદમ્બરમનો પીછો નથી છોડી રહ્યું, મુસીબતમાં ફરી વધારો

Mayur
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદમ્બરમની ઇડીની સમક્ષ કોર્ટમાં સરેન્ડર કરવાની અરજી પર સુનાવણી થઇ હતી. આઇએનએક્સ ભ્રષ્ટાચાર...

તિહાર જેલમાં ચિદમ્બરમને પહેલી રાતે ‘જાગરણ’ થયું

Mayur
તિહાર જેલમાં પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમને રાતે ઉંઘ આવી ન હતી. સવારે તેમણે પોતાના રૂમની બહાર વોકિંગ કર્યુ હતું. આ કેટલાક ધાર્મિક પુસ્તકો વાંચ્યા...

પી. ચિદમ્બરમ અને કાર્તિ સામેના એરસેલ-મેક્સિસ કેસની સુનાવણી અનિશ્ચિત મુદ્દત માટે સ્થગિત

Mayur
દિલ્હીની કોર્ટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ સાથે જોડાયેલા એરસેલ-મેક્સિસ કેસમાં સુનાવણી અનિશ્ચિત મુદ્દત માટે સૃથગિત કરતા જણાવ્યું હતું કે સીબીઆઇ...

પી. ચિદમ્બરમ તિહાર જેલમા રાતે ઉંઘી ન શક્યા

Mayur
તિહાર જેલમાં પૂર્વ નાણા પ્રાૃધાન પી ચિદમ્બરમને રાતે ઉંઘ આવી ન હતી. સવારે તેમણે પોતાના રૃમની બહાર વોકિંગ કર્યુ હતું. આ કેટલાક ધાર્મિક પુસ્તકો વાંચ્યા...

ચિદમ્બરના આગોતરા જામીન વિરૂદ્ધ સીબીઆઈ અને ઈડીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો

Mayur
એરસેલ મૈક્સિસ કેસ મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમના આગોતરા જામીનના વિરૂદ્ધમાં સીબીઆઈ અને ઈડીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. કોર્ટમાં સુનાવણી...

અંતે ચિદમ્બરમ જેલ ભેગા : 19 સપ્ટે. સુધી તિહારમાં

Mayur
દિલ્હીની સીબીઆઇ કોર્ટે પૂર્વ નાણા પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી તિહાર જેલમાં મોકલી દીધા છે. આગામી 14 દિવસ તેમને તિહાર...

INX મીડિયા કેસમાં ચિદમ્બરમને મોટો ઝટકો, સુપ્રીમે જામીન આપવાના કર્યા ઈન્કાર

Mayur
આઈએનએક્સ મીડિયા મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમને આગોતરા જામીન આપવા ઇનકાર...

મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમ બાદ કોંગ્રેસના વધુ એક નેતા પર EDએ ગાળીયો કસ્યો

Mayur
મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના વધુ એક નેતાની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઇડીએ કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને કર્ણાટકમાં પૂર્વ મંત્રી ડીકે શિવકુમારની ધરપકડ કરવામાં...

સીબીઆઇ પાસે ચિદમ્બરમને પૂછવા માટે કોઇ સવાલ નથી, તિહાર જેલ મોકલી દેવામાં આવે : સોલિસિટર જનરલ

Mayur
આઇએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી. ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. ચિદમ્બરમ હાલ સીબીઆઇની કસ્ટડીમાં છે, તેની કસ્ટડીનો સમય મંગળવારે પુરો થવા જઇ...

દિલ્હીની કોર્ટે ચિદમ્બરમની CBI કસ્ટડી બે સપ્ટેમ્બર સુધી વધારી

Mayur
આઇએનએક્સ મીડિયા કેસમાં દિલ્હીની કોર્ટે ચિદમ્બરમના રિમાન્ડ વધુ ત્રણ દિવસ વાૃધારતા પૂર્વ નણા પ્રાૃધાનને બીજી સપ્ટેમ્બર સુાૃધી સીબીઆઇની કસ્ટડીમા રહેવું પડશે. ચિદમ્બરમને આજે સ્પેશિયલ જજ...

ઇડીની ધરપકડ સામે ચિદમ્બરમના આગોતરા જામીનમાં પાંચ સપ્ટે. સુધી વધારો

Mayur
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને આઇએનએક્સ મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટમાંાૃથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઇડી તપાસ કેસમાં ચિદમ્બરમને મળેલ આગોતરા જામીનની મુદ્દત પાંચ સપ્ટેમ્બર...

ચિદમ્બરમને ધરપકડ સામે સુપ્રીમની રાહત સીબીઆઈની કસ્ટડીમાં દખલનો ઈનકાર

Mayur
સુપ્રીમ કોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં ઈડી દ્વારા દાખલ મની લોન્ડરિંગ કેસમાં શુક્રવારે કોંગ્રેસ નેતાને ધરપકડમાંથી વચગાળાની રાહત આપી છે અને આ કેસમાં સીબીઆઈ અને ઈડીના...
GSTV