ચંદ્રગુપ્ત સમ્રાટ નામના સાધારણ બાળકને સમ્રાટ બનાવનાર આચાર્ય ચાણક્યએ માનવ સમાજ સાથે જોડાયેલી ઘણી નીતિઓ જણાવી છે. તેમની નીતિઓમાં મહિલા અને પુરુષોના ઘણા ગુણોનો પણ...
આચાર્ય ચાણક્ય એક મહાન રાજદ્વારી, રાજકારણી અને મહાન શિક્ષણવિદ્ હતા. આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલા ઘણા પાસાઓને પ્રકાશિત કર્યા છે. ચાણક્યએ ધર્મ, ન્યાય,...
ચાણક્યની નીતિઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં અને મનુષ્ય માટે સુખી જીવન જીવવામાં ઘણી મદદ કરે છે. ચાણક્ય મુજબ માણસ તેની આદતોથી શ્રેષ્ઠ કહેવાય છે. ચાણક્યના...
ચાણક્યને ખૂબ વિદ્વાન માનવામાં આવે છે. ચાણક્ય શિક્ષક હોવા ઉપરાંત અર્થશાસ્ત્ર, કૂટનીતિ શાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવા અનેક મહત્વપૂર્ણ વિષયોના પણ જાણકાર હતા. આ સાથે જ...
ચાણક્યની ગણતરી ભારતના શ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે. ચાણક્યનો સંબંધ વિશ્વ વિખ્યાત તક્ષશિલા વિશ્વવિદ્યાલય સાથે હતો. તે જ સમયે, તક્ષશિલા વિશ્વવિદ્યાલયની પ્રતિષ્ઠા દૂર દૂર સુધી ફેલાયેલી...
ચાણક્યએ મનુષ્ય માટે કેટલીક એવી વાતો જણાવી છે જેમાં સમજવા અને જીવનમાં ઉતારી લેવાથી ઘણા પ્રકારની બાધાઓ અને મુશ્કેલીથી મુક્તિ મળે છે. ચાણક્ય દ્વારા જણાવવામાં...
આચાર્ય ચાણક્ય એક મહાન કૂટનીતિજ્ઞ, રણનીતિકાર અને અર્થશાસ્ત્રી હતાં. આજના સમયમાં પણ તેમની ગણતરી શ્રેષ્ઠ વિદ્વાનોમાં કરવામાં આવે છે. તેમના દ્વારા અર્થશાસ્ત્ર ઉપરાંત પણ અનેક...
Chanakya Niti : ચાણક્ય મુજબ જો તમારે જીવનમાં સફળતા હાંસલ કરવી હોય તો વ્યક્તિએ અમુક બાબતોથી દૂર રહેવું જોઈએ. ચાણક્યના જણાવ્યા મુજબ, જે વ્યક્તિ લોકોને...
ચાણક્ય નીતિ શાસ્ત્ર ખૂબ જ ઉપયોગી ગ્રંથ છે. આ પુસ્તકમાં સફળતા માટે સૂચનો અને સૂત્રો નીતિઓના રૂપમાં આપવામાં આવ્યા છે. ચાણક્ય નીતિ શાસ્ત્રમાં સૈદ્ધાંતિક જ્ઞાન...
Chanakya Niti: ચાણક્યની ચાણક્ય નીતિ વ્યક્તિને જીવનમાં સફળ થવા માટે પ્રેરિત કરે છે. ચાણક્ય નીતિની શીખ વ્યક્તિમાં સુધાર લાવે છે અને દરેક પરિસ્થિતનો કેવી રીતે...
આચાર્ય ચાણક્યને એક મહાન શિક્ષણવિદ અને અર્થશાસ્ત્રી માનવામાં આવે છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવન સાથે સંબંધિત મહત્વના પાસાઓનો ઉલ્લેખ કર્યો છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં નોકરી-ધંધામાં...
CHANAKYA NITI: ચાણક્ય ભારતના શ્રેષ્ઠ વિદ્વાનોમાં ગણાય છે. આચાર્ય ચાણક્યને ઘણા મહત્વપૂર્ણ વિષયોનું ઉંડુ જ્ઞાન હતું. ચાણક્ય સમાજશાસ્ત્ર, કૂટનીતિ શાસ્ત્ર અને અર્થશાસ્ત્રના જાણકાર હતા. ચાણક્યએ...
અર્થશાસ્ત્રના મહાન જ્ઞાની રહેલા આચાર્ય ચાણક્યએ ઉદ્યોગપતિ અને વેપારીઓ માટે નવી નીતિઓ બનાવી છે, જેના રસ્તે ચાલીને વ્યક્તિ પોતાના બિઝનેસમાં સફળતા હાંસેલ કરી શકે છે....
ચાણક્યની ગણતરી ભારતના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે. ચાણક્યનું શિક્ષણ વિશ્વ વિખ્યાત તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાંથી થયું હતું. પછીથી ચાણક્ય આ વિશ્વવિદ્યાલયમાં શિક્ષક બન્યા. ચાણક્ય વિવિધ વિષયોના જાણકાર...
અર્થશાસ્ત્રના મહાન જ્ઞાની ચાણક્યએ મનુષ્યના જીવનને સુખમય બનાવવા માટે નીતિ શાસ્ત્રની રચના કરી.આ નીતિઓનું અનુસરણ કરીને અનેક રાજાઓએ પોતાનું રાજકાજ ચલાવ્યું. ચાણક્યની નીતિઓ દરેક ધર્મ...
આચાર્ય ચાણક્ય ભારતના શ્રેષ્ઠ વિદ્વાનોમાંથી એક માનવામાં આવે છે. ચાણક્ય એક શિક્ષકની સાથે કુશળ રણનીતિકાર, અર્થશાસ્ત્ર. સમાજ શાસ્ત્રી પણ હતા. આ સાથે જ તે પોતાનામાં...
ચાણક્ય એક શિક્ષક હોવાની સાથે સાથે વિભિન્ન વિષયોના વિશેષજ્ઞ પણ હતા. આચાર્ય ચાણક્યની ગણતરી દેશના શ્રેષ્ઠ વિદ્વાનોમાં કરવામાં આવે છે. ચાણક્યને અર્થશાસ્ત્ર, રાજનીતિ શાસ્ત્ર, કૂટનીતિ...