GSTV

Tag : Chanakya Niti

ચાણક્ય નીતિ/ આટલા દિવસ જ સાથે આપે છે ખોટી રીતે કમાયેલ ધન! પછી આવશે આવી પરિસ્થિતી…

Zainul Ansari
મહાન વિદ્વાન અને અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્યએ ધન વિશે ઘણી વાતો કહી છે. તેમની નીતિઓ ના ફક્ત વ્યક્તિને અમીર બનવામાં મદદ કરે છે પરંતુ તેની સંપત્તિ...

ચાણક્ય નીતિ/ જો ઘરમાં થઇ રહી છે આ પાંચ ઘટનાઓ તો થઇ જાઓ સાવધાન, આર્થિક સંકટ આવવાના છે સંકેત

Damini Patel
આચાર્ય ચાણક્યને રાજનીતિ અને અર્થવ્યવસ્થાનો જનક માનવામાં આવે છે. સાથે જ ભૌતિક જીવન માટે એમના દ્વારા બનાવવામાં આવેલી નીતિઓ પણ સરળ બનાવી દે છે. આચાર્ય...

ધન આવવા પર ક્યારે ન કરો આ કામ, નારાજ થઇ જતી રહેશે માં લક્ષ્મી; પછી કરવો પડશે આર્થિક સંકટનો સામનો

Damini Patel
પૈસાની ઈચ્છા દરેકના મનમાં રહે છે. શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને ધનની દેવી તરીકે વર્ણવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે તેમની કૃપા વિના સંપત્તિ પ્રાપ્ત...

Chanakya Niti/ ધનવાન બનવા માટે ચાણક્યની આ બે વાતો જરૂર યાદ રાખો, જીવનમાં બની રહે છે લક્ષ્મીની કૃપા

Damini Patel
ચાણક્ય નીતિ મનુષ્યને સફળ અને શ્રેષ્ઠ બનવાની પ્રેરણા આપે છે. કળિયુગમાં લક્ષ્મીજીનો વિશેષ મહિમા જણાવવામાં આવ્યો છે. તેથી જ ચાણક્યએ લક્ષ્મીને ધનની દેવી ગણાવી છે....

ચાણક્ય નીતિ/ બાળકોને સંસ્કારી અને સફળ બનાવવા માંગો છો, તો ચાણક્ય નીતિની આ બાબતને અનુસરો

Zainul Ansari
બધા માતા-પિતા ઇચ્છે છે કે તેમના બાળકો યોગ્ય ટેવો અપનાવે અને જીવનમાં સારા માર્ગ પર આગળ વધે. આ માટે નાનપણથી જ તે એ વાતની કોશિશ...

ચાણક્ય નીતિ/ આ લોકોને ક્યારેય મળતી નથી શાંતિ, ભયમાં ગુજારવું પડે છે આખું જીવન; જાણો કારણ

Damini Patel
ચાણક્ય નીતિ શીખવે છે કે કેવી રીતે સારું, સુખી અને સુખી જીવન જીવવું. આ સાથે તે એવી વસ્તુઓથી દૂર રહેવાની સલાહ પણ આપે છે, જે...

Chanakya Niti/ જીવનમાં મોટી સફળતા મેળવવા માટે હંમેશા યાદ રાખો ચાણક્યની આ અમૂલ્ય વાતો

Damini Patel
ચાણક્ય નીતિ અનુસાર સફળતા મેળવવી સરળ નથી. જીવનમાં કઠોર પરિશ્રમ અને ત્યાગથી જ નસીબ હોય છે. આચાર્ય ચાણક્ય અનુસાર જીવનમાં દરેક વ્યકતિ સફળતા મેળવવા માંગે...

CHANAKYA NITI / આ લોકોની ભૂલીથી પણ ન કરો ભલાઈ, ઊલટું પોતે ફસાઈ જશો મુસીબતમાં; જાણી લો કારણ

Vishvesh Dave
કૂટનીતિના મહાન જાણકાર આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં જીવન સાથે જોડાયેલી ઘણી એવી વાતો જણાવી છે, જેને અનુસરીને વ્યક્તિ ઘણી પરેશાનીઓથી બચી શકે છે. નીતિ શાસ્ત્રમાં...

ધનવાન વ્યક્તિને પણ કંગાળ બનાવી દે છે આ વસ્તુઓ, તમારી પાસે ધન આવે તો આવી ભૂલ ના કરતાં

Bansari Gohel
દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે. લોકો મહેનત, બુદ્ધિમત્તા, પ્રતિભા અને કિસ્મતના જોરે ધનવાન બને છે, પરંતુ જોત જોતામાં કંગાળ પણ થઇ જાય છે. કેટલીક...

Chanakya Niti/ ખૂબ જ નસીબદાર હોય છે એવા પતિ જેની પત્નીમાં હોય છે આ 4 ગુણ, ચાણક્ય નીતિમાં પણ છે ઉલ્લેખ

Bansari Gohel
Chanakya Niti: દરેક સફળ વ્યક્તિની પાછળ એક મહિલાનો હાથ હોય છે, પરંતુ જો મહિલા ઈચ્છે તો તે માત્ર તેના પતિ જ નહીં પરંતુ આખા પરિવારના...

Chanakya Niti/ દરેક જગ્યાએ કામ નથી આવતી બચત, આ જગ્યાએ પૈસા ખર્ચ કરવા પર વધશે સમૃદ્ધિ

Damini Patel
મુશ્કેલ સમય માટે બચત કરવું સાર વાત છે પરંતુ દરેક મામલે કંજુસી કરવી પણ સારી નથી. પૈસાનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ આ અંગે અર્થશાસ્ત્રના જ્ઞાતા...

Chanakya Niti / આચાર્ય ચાણક્યની આ ચાર વાતો ગાંઠ બાંધી લો, દરેક ક્ષેત્રે સફળતા નિશ્ચિત છે

Damini Patel
દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે, પરંતુ દરેકને પોતાની મંઝિલ મળતી નથી. સફળ થવા માટે પુરી રીતે તૈયારી સાથે યોગ્ય રણનીતિની જરૂરત હોય છે....

ચાણક્ય નીતિ : આ કામ કરી શકે છે માતા લક્ષ્મીને નારાજ, ઘરમાં આવે છે આર્થિક તંગી અને ગરીબી

Zainul Ansari
આજના વિશ્વમાં પૈસા વગર કોઈપણ કાર્ય કરવું શક્ય નથી કારણકે, દરેક નાનામા નાની જરૂરિયાત માટે પણ પૈસાની જરૂર પડે છે. હિન્દુ ધર્મમાં ધનની દેવીને માતા...

ચાણક્ય નીતિ: પતિ અને પત્નીના સંબંધો આ વાતોથી પડે છે નબળા, આ કામ તો ભૂલથી પણ ના કરતાં

Bansari Gohel
ચાણક્ય મુજબ પતિ-પત્નીનો સંબંધ ખૂબ પવિત્ર હોય છે. પતિ-પત્નીનો સંબંધ પ્રેમ અને વિશ્વાસના પાયા પર ઉભો હોય છે, જ્યારે આ સંબંધમાં કપટ અને જૂઠ્ઠાણું આવે...

ચાણક્ય નીતિ/ ભાગ્યશાળી હોય છે એવા પુરુષ જેની પત્નીઓમાં હોય છે આ 5 ગુણ

Bansari Gohel
આચાર્ય ચાણક્યએ માનવ જીવનને સફળ બનાવવા માટે ઘણી નીતિઓ આપી છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ નીતિઓનું પાલન કરે છે તે તેના...

ચાણક્ય નીતિ/ આ 4 બાબતોમાં પુરુષો કરતાં અનેકગણી આગળ છે મહિલાઓ, તમે પણ જાણો

Bansari Gohel
ચંદ્રગુપ્ત સમ્રાટ નામના સાધારણ બાળકને સમ્રાટ  બનાવનાર આચાર્ય ચાણક્યએ માનવ સમાજ સાથે જોડાયેલી ઘણી નીતિઓ જણાવી છે. તેમની નીતિઓમાં મહિલા અને પુરુષોના ઘણા ગુણોનો પણ...

ચાણક્ય નીતિ/ જે વ્યક્તિ પાસે હોય છે આ 5 વસ્તુઓ, ખરાબ સમય પણ તેનું કંઇ બગાડી શકતો નથી

Bansari Gohel
સુખ અને દુ: ખએ જીવનના સાથી છે. સુખ અને દુખ દરેકના જીવનમાં આવતા રહે છે. પરંતુ ઘણા લોકો આ પરિસ્થિતિઓ માટે આ જાણ્યા પછી પણ...

ચાણક્ય નીતિ / આ ચાર સંજોગોમાં ફસાઇ ગયા હોય, તો ત્યાંથી છટકી જવામાં જ ફાયદો છે

Bansari Gohel
સામાન્ય રીતે કહેવામાં આવે છે કે સંજોગો જેવા પણ હોય, તેનું મજબૂતાઇ સાથે સામનો કરવો જોઇએ. પરંતુ ક્યારેક કેટલીક એવી પરિસ્થિતિ ઉભી થઇ જાય છે,...

Chanakya Niti/ આચાર્ય ચાણક્યની આ ચાર વાત હંમેશા રાખો યાદ, ભવિષ્યની તમામ સમસ્યાથી બચાવમાં આવશે કામ

Damini Patel
જે વ્યક્તિ દૂરદર્શી હોય છે, તે નાના-નાના કામોને પણ ખુબ સાવધાની પૂર્વક કરે છે કારણ કે એને સારી રીતે ખબર હોય છે કે નાની-નાની ભૂલ...

ચાણક્ય નીતિ / આવા લોકો પર ક્યારેય નથી થતી મા લક્ષ્મીની કૃપા, હંમેશા ગરીબીમાં જીવે છે

Bansari Gohel
આચાર્ય ચાણક્ય દૂરદર્શી અને મહાન રણનીતિકાર હતા. તેમણે ચાણક્ય નીતિ જેવું મહાન ગ્રન્થ લખ્યું છે, જેમાં લોક કલ્યાણની વાતો નીતિઓ તરીકે કહેવામાં આવી છે. જો...

ચાણક્ય નીતિ: આ 4 પ્રકારની સ્ત્રીઓ સાથે લગ્ન કરતાં પહેલા સો વાર વિચારજો, નહીંતર જીવન થઇ જશે બરબાદ

Bansari Gohel
આચાર્ય ચાણક્ય એક મહાન રાજદ્વારી, રાજકારણી અને મહાન શિક્ષણવિદ્ હતા. આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલા ઘણા પાસાઓને પ્રકાશિત કર્યા છે. ચાણક્યએ ધર્મ, ન્યાય,...

ચાણક્ય નીતિ: કોઇપણ વ્યક્તિ અને તેના સ્વભાવને પરખવા માટે કામ આવશે આ 4 યુક્તિઓ

Bansari Gohel
આચાર્ય ચાણક્ય અનુસાર, જે પ્રકારે ઘસવા, કાપવા, આગમાં તપવા, આ ચાર ઉપાયોથી સોનાની પરખ કરવામાં આવે છે, તે જ પ્રકારે 4 વાતોને ધ્યાનમાં લઇને કોઇપણ...

Chanakya Niti: હિંમત ના હારતાં, મુશ્કેલીના સમયમાં કામ આવશે ચાણક્યની આ નીતિ

Bansari Gohel
ચાણક્યની ચાણક્ય નીતિની લોકપ્રિયતાનું એક સૌથી મોટું કારણ એ છે કે આજના યુગમાં, તે વ્યક્તિને કંઈક કરવા અને સફળ બનવા પ્રેરે છે. ચાણક્યની ગણતરી ભારતના...

ચાણક્ય નીતિ: આ 3 વસ્તુઓથી રહો દૂર, વરસશે મા લક્ષ્મીની અસીમ કૃપા

Bansari Gohel
ચાણક્યની નીતિઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં અને મનુષ્ય માટે સુખી જીવન જીવવામાં ઘણી મદદ કરે છે. ચાણક્ય મુજબ માણસ તેની આદતોથી શ્રેષ્ઠ કહેવાય છે. ચાણક્યના...

Chanakya Niti: સંતાનને લાયક બનાવવા માટે ચાણક્યની આ 5 વાતો જરૂર જાણો

Bansari Gohel
Chanakya Niti: ચાણક્ય મુજબ, માતાપિતાએ સંતાનને લાયક બનાવવા માટે ખૂબ મહેનત કરવી જોઈએ. કારણ કે જ્યારે લાયક બાળક કુળનું નામ રોશન કરે છે, ત્યારે શ્રેષ્ઠ...

Chankaya Niti: ચાણક્ય અનુસાર આવા વ્યક્તિ માટે કંઇ પણ અશક્ય નથી, આ 4 ગુણો વિકસાવશો તો સફળતા ચુમશે તમારા કદમ

Bansari Gohel
ચાણક્યને ખૂબ વિદ્વાન માનવામાં આવે છે. ચાણક્ય શિક્ષક હોવા ઉપરાંત અર્થશાસ્ત્ર, કૂટનીતિ શાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવા અનેક મહત્વપૂર્ણ વિષયોના પણ જાણકાર હતા. આ સાથે જ...

ચાણક્ય નીતિ: આવા લોકો પર સમજી-વિચારીને જ કરવો જોઇએ વિશ્વાસ, નહીંતર આવશે પસ્તાવવાનો વારો

Bansari Gohel
ચાણક્યની ગણતરી ભારતના શ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે. ચાણક્યનો સંબંધ વિશ્વ વિખ્યાત તક્ષશિલા વિશ્વવિદ્યાલય સાથે હતો. તે જ સમયે, તક્ષશિલા વિશ્વવિદ્યાલયની પ્રતિષ્ઠા દૂર દૂર સુધી ફેલાયેલી...

Chanakya Niti: આવી સ્ત્રીઓ ઘરની શોભા વધારે છે, આ મહિલાઓ સાથે સબંધ જોડવામાં અહંકારનો પણ કરવો જોઈએ ત્યાગ

Mansi Patel
ચાણક્યએ મનુષ્ય માટે કેટલીક એવી વાતો જણાવી છે જેમાં સમજવા અને જીવનમાં ઉતારી લેવાથી ઘણા પ્રકારની બાધાઓ અને મુશ્કેલીથી મુક્તિ મળે છે. ચાણક્ય દ્વારા જણાવવામાં...

Chanakya Niti: ચાણક્ય અનુસાર આ 4 વાતોનું જે રાખે છે ધ્યાન, તેમને જ મળે છે ધન અને સન્માન

Bansari Gohel
ચાણક્ય નીતિની સૌથી વિશેષ બાબત એ છે કે તે વ્યક્તિને સફળ બનવા પ્રેરે છે. કોઈ પણ વ્યક્તિ જીવનમાં નિષ્ફળ થવા માંગતી નથી. સફળ થવા માટે...

ચાણક્ય નીતિ: જે લોકો ધરાવે છે આ ચાર અવગુણ, ક્યારેય નથીં બની શકતા ધનવાન અને સફળ

Bansari Gohel
આચાર્ય ચાણક્ય એક મહાન કૂટનીતિજ્ઞ, રણનીતિકાર અને અર્થશાસ્ત્રી હતાં. આજના સમયમાં પણ તેમની ગણતરી શ્રેષ્ઠ વિદ્વાનોમાં કરવામાં આવે છે. તેમના દ્વારા અર્થશાસ્ત્ર ઉપરાંત પણ અનેક...
GSTV