આચાર્ય ચાણક્ય એક મહાન રાજકારણી અને અર્થશાસ્ત્રી હતા.આચાર્યએ ભારતની બે મોટી શૈક્ષણિક સંસ્થાઓ તક્ષશિલા અને નાલંદા યુનિવર્સિટીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આચાર્યએ પશ્ચિમ સરહદના રાજ્યોને...
ખુશાલ જીવન માટે પતિ-પત્નીમાં સામંજસ્ય હોવું બહુ જરૂરી માનવામાં આવે છે. ચાણક્યએ પોતાની નીતિ શાસ્ત્રમાં તે ગુણોનો ઉલ્લેખ કર્યો છે. જે જીવનસાથીની અંદર હોવા જોઈએ....
ચાણક્યને રાજનીતિ શાસ્ત્ર, કૂટનીતિ શાસ્ત્રની સાથે અર્થશાસ્ત્રનું ઉંડુ જ્ઞાન હતુ. ચાણક્ય અનુસાર ભૌતિક જીવનમાં જેની પાસે લક્ષ્મીજીની કૃપા અને આશિર્વાદ રહે છે તે વ્યક્તિ અનેક...
ભારતના પ્રમુખ વિદ્વાનોમાં ગણાતા એવા આચાર્ય ચાણક્યની નીતિઓ વ્યક્તિને ભવિષ્યમાં સફળ થવા અને નિરાશાથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. આ જ કારણ છે કે ચાણક્યની...
અર્થશાસ્ત્રના મહાન જ્ઞાની ચાણક્યએ મનુષ્યના જીવનને સુખમય બનાવવા માટે નીતિ શાસ્ત્રની રચના કરી.આ નીતિઓનું અનુસરણ કરીને અનેક રાજાઓએ પોતાનું રાજકાજ ચલાવ્યું. ચાણક્યની નીતિઓ દરેક ધર્મ...
ચાણક્યના પુસ્તક ચાણક્ય નીતિમાં જીવનને સફળ બનાવવાના અનેક સૂત્રો જણાવવામાં આવ્યા છે. જે મનુષ્યોને કોઇ મૂંઝવણ વિના ભવસાગરમાંથી પાર કરાવામાં સક્ષમ છે. જો આ નીતિઓને...