બિહારમાં ફરીવાર ચમકી તાવથી છ બાળકોના મોત થયા છે. જ્યારે કે, 22 જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ગયાની અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ...
બિહાર વિધાનસભા સત્ર 28 જૂનથી શરૂ થઈ ગયું હતું. સોમવારે સત્રના બીજા દિવસે સદનમાં હંગામો જોવા મળ્યો. ચમકી તાવના કારણે રાજ્યમાં બાળકોના મૃત્યુને લઈને નીતીશ...
ચમકી તાવના કારણે બિહારમાં અત્યાર સુધીમાં 150 કરતાં પણ વધારે બાળકોના મૃત્યુ બાબતે ચૂપ રહેનાર સુશીલ મોદીએ મંગળવારે સાંજે મિસ ઇન્ડિયા યૂનાઇટેડ કૉન્ટિનેટ્સ 2019 શ્રેયા...
બિહારના પૂર્વ સ્વાસ્થ્ય પ્રધાન તેજપ્રતાપ યાદવે ચમકી તાવના કારણે થયેલા બાળકોના મોત મામલે રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. તેજપ્રતાપ યાદવે કર્યુ કે, રાજ્યની સરકાર...
બિહારમાં ચમકી તાવના કારણે અત્યાર સુધીમાં 150થી વધારે બાળકોના મોત થયા. જેમાથી મુજફ્ફરપુરની શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજમાં 108 બાળકોના મોત થયા છે. જ્યારે કેજરીવાલ હોસ્પિટલમાં 20...
બિહારમાં ગંભીર તાવના કારણે અત્યાર સુધીમાં 137 બાળકોના મોત થયા છે. જ્યારે કે એકલા મુજફ્ફરપુરમાં 109 બાળકોના મોત થયા છે. મુજફ્ફરપુરની સરકારી હોસ્પિટલમાં 90 જ્યારે...
બિહારમાં ગંભીર તાવના કારણે બાળકોના મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે જેડીયુના નેતાઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે. જેડીયુના નેતા દિનેશ ચંદ્ર યાદવે જણાવ્યુ...