જીએસટી કાઉન્સિલે રાજ્યો પાસે ટેક્સના વધારો કરવા અંગે કોઇ મંતવ્યો મંગાવ્યા નથી તેમ સરકારે સ્પષ્ટતા કરી છે. જીએસટી રેટ વધારવા માટે પ્રધાનોની પેનલે હજુ સુધી...
એક તરફ સામાન્ય લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. ત્યાં બીજી બાજુ પોતાના કર્મચારીઓને મોંઘવારીથી રાહત આપવામાં કેન્દ્ર સરકાર કોઇ કસર બાકી નથી રાખી રહી. કેન્દ્રીય કર્મચારીઓ...
કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે રેલવેનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં. ભારતીય રેલવેના ખાનગીકરણની તમામ વાતો કાલ્પનિક છે તેમ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે એેક...
શિક્ષણના અધિકાર (આરટીઇ) અધિનિયમ, ૨૦૦૯માં સંશોધન કરી ૧૮ વર્ષ સુધીની ઉંમરના બાળકોને મફતમાં શિક્ષણ આપવાના પ્રસ્તાવની કેન્દ્ર સરકારે પ્રશંસા કરી છે. સરકારે આ સંદર્ભમાં જણાવ્યું...
KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરી (Kendriya Vidyalaya) શોધી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક છે. આ માટે (KVS Recruitment 2022), કેન્દ્રીય વિદ્યાલય NPGC, નબીનગર,...
દિલ્હી હાઈકોર્ટને સોમવારે કહેવામાં આવ્યું હતું કે વૈવાહિક બળાત્કારને ગુનાહિત બનાવવો એ પત્નીના ‘ના’ કહેવાના અધિકારનું સન્માન કરશે અને તે સ્વીકારવા અંગે હશે કે લગ્ન...
કેંદ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં વિવાહિત રેપ એટલે કે પત્ની પર રેપને અપરાધ જાહેર કરવાની માગ કરતી જાહેર હિતની અરજીઓનો વિરોધ કર્યો હતો. અને કહ્યું હતું...
યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદીમાં તેના કન્વિનર બી. રામબાબુએ જણાવ્યું હતું કે, બેન્કિંગ કાયદા (સુધારા) ખરડા 2021નો વિરોધ...
પનામા અને પેરેડાઈઝ પેપર લીકમાં ૯૩૦ જેટલી ભારતીય કંપનીઓના બેનામી રૂ. ૨૦,૩૫૩ કરોડ પકડાયા હોવાનું કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણાં...
પાકિસ્તાનની જેલમાં સબડતાં 20 ગુજરાતી માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારોને વાઘા બોર્ડરથી ભારત લાવવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારો ગીર સોમનાથ જિલ્લામાં...
જીએસટીના અમલને કારણે રાજ્યોની આવક ઘટી જવાને કારણે તેમને નુકસાન થઇ રહ્યું છે. આ નુકસાનની ભરપાઇ માટે કેન્દ્ર સરકાર સમયાંતરે રાજ્યોને વળતર ચુકવતી રહી છે....
સીબીઆઈને પશ્ચિમ બંગાળમાં તપાસ કરતી અટકાવવાની સત્તાનો રાજ્ય સરકારને અબાધિત અધિકાર નથી અને કેન્દ્રીય તપાસ સંસ્થા સમગ્ર ભારત પર અસર કરતા કેસ અથવા કેન્દ્ર સરકારના...
એનસીબી એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કામગીરીની મહારાષ્ટ્ર સીએમ ઉધ્ધવ ઠાકરેએ કરેલી ટીકા બાદ હવે ભાજપે પણ તેનો વળતો જવાબ આપ્યો છે. હવે મહારાષ્ટ્રના પૂર્વ...
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા આવ્યા છે. વારંવાર કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહ્યા છે. એકવાર ફરી આ કડીમાં કોંગ્રેસના પૂર્વ...
સુપ્રીમ કોર્ટે મંગળવારે વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી હતી સાથે કહ્યું હતું કે રાજ્ય સરકારો વર્તમાન અને પૂર્વ સાંસદો તેમજ ધારાસભ્યોની...
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષા અને સંશોધન સંસ્થા ભુવનેશ્વરને ડ્રોનનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન ડિરેક્ટોરેટ...
એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ, ઇઝરાયલી કંપની એનએસઓના પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકાર દ્વારા પત્રકારો તથા અન્ય નાગરિકોની કરાયેલી કથિત જાસૂસીના મુદ્દે તપાસ માટે સિટ...
દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે ત્યાં કડક પ્રતિબંધો...
સરકારે જણાવ્યું છે કે INSACOG (ઇન્ડિયન SARS-CoV-2 જિનોમિક કન્સોર્ટિયા) નાં તાજેતરના તારણોને આધારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ અંગે ચેતવણી...