દિલ્હીની એક કોર્ટે એનએસઈ કો-લોકેશન કેસમાં સંડોવાયેલ એનએસઈના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણની જામની અરજી પર બે સપ્તાહમાં સીબીઆઈને જવાબ આપવા જણાવ્યું છે. વિશેષ...
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમણે મહારાષ્ટ્રના ગૃહમંત્રી...
ઓફિસર(જીઓેઓ) આનંદ સુબ્રમણ્યમની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે એનએસઇ પૂર્વ સીઇઓ ચિત્રા રામકૃષ્ણા રહસ્મય યોગીની સલાહ લેતા હોવાના સેબીની અહેવાલ પછી સીબીઆઇએ એનએસસીના કો...
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને મહારાષ્ટ્ર સરકારની લડાઈમાં સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને મોટી રાહત આપી છે. કોર્ટે સિંહ સામેની તમામ કાર્યવાહી પર 9...
સીબીઆઇએ શુક્રવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઇ)ના પૂર્વ સીઇઓ રામ કૃષ્ણાની પૂછપરછ કરી હતી તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે એનએસઇમાં કો-લોકેશન સુવિધાના...
એજીબી શિપયાર્ડ નામની કંપનીએ બેન્કોની 22,842 હજારની લોનનું કૌભાંડ કર્યું છે. સીબીઆઈએ આ અંગે કેસ નોંધીને તપાસ આદરી છે. હવે સીબીઆઈએ એજીબી શિપયાર્ડના ડિરેક્ટરો સામે...
સુપ્રીમ કોર્ટે સીબીઆઇને તમિલનાડુના તંજવુર જિલ્લામાં કથિત રીતે મિશનરી સ્કૂલ દ્વારા ખ્રિસ્તી ધર્મ અપનાવવા અંગે દબાણ કરવામાં આવતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી તેની તપાસ કરવા મંજૂરી...
ભારતના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાંથી એક એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિતના પક્ષકારો સામે બેંકો દ્વારા કરવામાં...
સીબીઆઇએ એબીજી શિપયાર્ડ અને તેના ડાયરેક્ટર્સ પર આરોપ લગાવ્યો છે કે તેમણે કથિત રીતે 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. સેન્ટ્રલ બ્યુરો...
મંગળવારે સંસદમાં બે બિલ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં CBI અને EDના ડાયરેક્ટરનો કાર્યકાળ લંબાવીને પાંચ વર્ષ કરવાનું નક્કી કરાયું છે. હાલ આ કાર્યકાળ બે...
CBIએ ઓનલાઇન બાળ જાતિય શોષણ સંબંધિત આરોપો પર 23 અલગ-અલગ કેસ નોંધ્યા છે. આ સંબંધમાં CBIએ દેશના 14 રાજ્યો/કેન્દ્રશાસિત રાજ્યોના વિવિધ 77 સ્થળો પર દરોડા...
ટીએમસીએ સોમવારે જ નિર્દેશ આપી દીધો છે કે સંસદનું આગામી શિયાળુ સત્ર તોફાની રહેશે. તેણે જણાવ્યું હતું કે વિપક્ષે ભારતને ચૂંટાયેલી સરમુખત્યારસાહીનો ભોગ બનતા અટકાવવું...
ઇન્વેસ્ટીગેશન(સીબીઆઇ)એે ૧૫૦૦૦ કરોડ રૃપિયાથી વધુની રકમના બાઇક બોટ કૌભાંડની તપાસ માટે એક એફઆઇઆર દાખલ કરી છે. આ કૌભાંડ હીરા વેપારીઓ સાથે સંકળાયેલા પંજાબ નેશનલ બેંક...
અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ મહારાજના મૃત્યુનું રહસ્ય વધુને વધુ ઘૂંટાતું જાય છે. કથિત આપઘાતની ઘટના પછીનો એક વીડિયો સામે આવ્યો છે. એ વિડીયોએ...
રાજધાની દિલ્હીમાં લોધી રોડ વિસ્તારના સીજીઓ કોમ્પ્લેક્સ સ્થિત CBI બિલ્ડિંગમાં આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ બિલ્ડિંગના બેસમેન્ટમાં લાગી છે. બિલ્ડિંગમાંથી...
સીબીઆઇએ આંધ્રપ્રદેશ હાઇકોર્ટના ન્યાયાધીશો વિરૂધ્ધ સોશ્યલ મીડિયા પર એલફેલ પોસ્ટ કરનાર પાંચ જણને ઝડપી લીધા છે. સીબીઆઇની આ કામગીરી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રામનાની...
સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર આલોક વર્મા સામે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શિસ્તભંગ બદલ કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. સૂત્રોનું કહેવું છે કે, ડીપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેઈનિંગને...
બોરસદના ખંડણી કેસ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અન્ડરવર્લ્ડ ડોન રવિ પૂજારની કસ્ટડી મેળવી છે. રવિ પૂજારી બેંગાલુરૂની જેલમાં હતો. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ટ્રાન્સફર...
સીબીઆઈ (CBI)એ કાપડની અગ્રણી કંપની એસ. કુમાર નેશનવાઈડ લિ. સામે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા સાથે રૂ. ૧૬૦ કરોડની છેતરપિંડી બદલ એફઆઈઆર નોંધી છે તેમ અધિકારીઓએ...
અમદાવાદમાં ઈડીની ઓફિસમાં સીબીઆઈની કરપશન બ્યુરો (ACB) વિંગે પાડેલા દરોડામાં બે અધિકારીનો ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં ખુલાસો થયો છે કે લાંચ...
હવે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાને કરોડો રૂપિયાનો ચુનો લગાવવામાં આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આ કેસમાં ખાનગી કંપની અને તેના ડિરેક્ટર સામે...