લખપતિ ઘર/ શારીરિક સંબંધો માટે જ ડોક્ટર પતિએ લગ્ન કર્યા, પત્નીએ શરીર પર સુસાઈડ નોટ લખીને કરી લીધો આપઘાત
ઘાટલોડિયામાં ઓર્થોપેડિક સર્જનની પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે ડોક્ટર અને સાસરિયાં વિરુદ્ધ દુસ્પ્રેરણને લઈને ફરિયાદ નોધી છે. મહિલાએ શરીરના પગના ભાગમાં સુસાઈડ...