રાજ્યોની ચૂંટણીઓમાં ચગ્યો પાકિસ્તાન-જિન્નાનો મુદ્દો, સિદ્ધુને લઇ પંજાબનાં પૂર્વ CM અમરિંદરસિંહનો ચોંકાવનારો દાવો
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે દાવો કર્યો હતો કે મને પાકિસ્તાનના વડાપ્રધાન તરફથી મને એવો સંદેશો આવ્યો હતો કે હું નવજોતસિંહ સિદ્ધુને ફરી કેબિનેટમંત્રી બનાવું,...