પંજાબમાં નવી સરકાર બની છે. રાજ્યમાં પ્રચંડ બહુમતી મેળવીને આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી છે. ભગવંત માને મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ભગવંત માનની કેબિનેટનો...
આંધ્ર પ્રદેશ સરકારે 13 નવા જિલ્લાઓના નિર્માણને મંજૂરી આપી દીધી છે. જોકે તેની સંપૂર્ણ પ્રક્રિયા થવાની હજુ બાકી છે. રિપોર્ટ પ્રમાણે એપ્રિલમાં તેલુગુ નવા વર્ષ...
ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ મહત્વની કેબિનેટ બેઠક મળી રહી છે. ત્યારે આજની આ બેઠકમાં આગામી જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓની સમીક્ષા...
કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના ૪૭.૧૪ લાખ કર્મચારીઓ અને ૬૮.૮૨...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી કેબિનેટ પહેલાં ૧૨ મંત્રીઓને હટાવાતા મીડિયામાં આ મંત્રીઓની કાર્યક્ષમતા પર સવાલો ઉઠવા લાગ્યા હતા. જોકે, આ મુદ્દે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪મી જૂને જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક માટે જમ્મુ-કાશ્મીરના ૧૪ પક્ષના નેતાઓને આમંત્રણ અપાવાની સાથે આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરને...
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીપરિષદનો જલ્દી વિસ્તાર કરવામાં આવી શકે છે. નવી પરિસ્થિતિઓમાં જદયુ કેન્દ્ર સરકારમાં શામેલ થઈ શકે છે...
કેન્દ્રિય મંત્રીમંડળમાં રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગારીના અવસાનથી શરૂ થઈ છે. પશ્ચિમ બંગાળમાં 2021 માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી ચૂંટણી જીતવા નાજરાકીય રીતે બંગાળના કોઈપણ...
રાજ્યમાં શૈક્ષણિક કાર્યને લઈને કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 21મી સપ્ટેમબરથી શાળાઓ ખોલવા માટે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે તેવી...
ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર થવાની છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે. હવે સાંસદ સી.આર પાટીલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યા બાદ મંત્રીમંડળમાં વિસ્તરણની...
શિવરાજ મંત્રીમંડળમાં વિભાગોની ફાળવણીને લઈને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. વિભાગોના વિસ્તાર મુદ્દે બીજેપી અને જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થકોમાં કશું ઠીક લાગી રહ્યું નથી. શિવરાજ મંત્રીમંડળના...
મધ્ય પ્રેદશની શિવરાજ સરકારના મંત્રીમંડળનો વિસ્તાર સોમવાર અને મંગળવારના રોજ થઈ જશે. આ વિસ્તરણમાં 2 ડઝન મંત્રી બનાવવાની સંભાવના વર્તાઈ રહી છે. હાલ પાંચ મંત્રીઓથી...
લાંબા સમયની રાહ જોયા બાદ અંતે શિવરાજસિંહ ચૌહાણની કેબીનેટનું ગઠન મંગળવારે કરવામાં આવ્યું. સામાન્ય લોકોથી મંત્રી બનવા સુધીની ઉમ્મીદો લઈને બેસેલા નેતાઓ માટે આ ખ્વાહીશ...
કોરોના ક્રાઈસિસ વચ્ચે સરકાર બન્યાના 29 દિવસ બાદ મધ્યપ્રદેશમાં શિવરાજસિંહે ચૌહાણે કેબિનેટ વિસ્તરણ કર્યુ છે. શિવરાજસિંહ ચૌહાણના મંત્રીમંડળમાં પાંચ સભ્યોને સ્થાન અપાયું છે. રાજભવનમાં મંગળવારે...
લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે શિવરાજ સરકારે કેબિનેટ બનાવી મંગળવારના રોજ પાંચ મંત્રીઓના શપથગ્રહણ કરાવ્યા છે. કોરોનાના સંકટ સામે લડી રહેલા મધ્ય પ્રદેશની જનતાને આશા...
કોરોનાના કહેર વચ્ચે મધ્ય પ્રદેશમાં શિવરાજ સરકારના કેબિનેટનું વિસ્તરણ થયું છે. ટીમ શિવરાજમાં 5 લોકોને શામેલ કર્યા છે. દિલ્હીથી સોમવારના રોજ લીલીઝંડી મળ્યા બાદ 5...
મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના સીએમ બન્યા બાદ મંત્રી મંડળને લઈને કોશિશ ચાલુ છે. જ્યોતિરાદિત્ય બીજેપીમાં આવ્યા બાદ પોતાના નજીકના લોકોને કેબિનેટમાં જગ્યા અપાવવા કોશિશ...
કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે 10 સરકારી બેંકોનો વિલય કરી ચાર મોટી બેંક બનાવવાની મંજૂરી આપી દીધી . નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે,...
દિલ્હીની કેજરીવાલ સરકારમાં છ ધારાસભ્યોએ પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. જોકે એક પણ મહિલા ધારાસભ્યને પાર્ટીએ પ્રધાન પદનો મોકો આપ્યો નથી. આપના ધારાસભ્ય આતિશી...
કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાના મત વિસ્તાર જામકંડોરણામાં રિજેક્ટ થઈને પરત આવેલી મગફળી બદલાયાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને માર્કેટ યાર્ડમાં બોલાવ્યા...
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની મહત્વની બેઠક મળવાની છે. જેમા રાજ્યના બજેટ અંગે ચર્ચા થવાની છે. આગામી 24 ફેબ્રુઆરીએ આ બજેટ રજૂ થવાનું છે....
મહારાષ્ટ્ર સરકારના પ્રધાનમંડળનું આવતીકાલે એટલે કે 30 ડિસેમ્બરે વિસ્તરણ થવા જઈ રહ્યું છે. સુત્રો અનુસાર, NCPના અજિત પવારને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન બનાવાઈ શકે છે. આ...
આંધ્રપ્રદેશ સરકાર ત્રણ પાટનગરના ફોર્મ્યુલા પર મોહર લગાવી શકે છે. જગનમોહન સરકારના આ ફોર્મૂલાનો અમરાવતીમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ત્રણ રાજધાનીના મુદ્દે ખેડૂતોથી લઈને...
સીએએ અને એનઆરસીને લઈને દેશના અનેક વિસ્તારમાં ચાલતા વિરોધ વચ્ચે કેન્દ્રિય કેબિનેટે એનપીઆર એટલેકે રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરને અપડેટ કરવાની મંજૂરી આપી છે. સુત્રના મતે આ...
આજે ગાંધીનગર ખાતે રૂપાણી સરકારની કેબિનેટ બેઠક યોજાઈ. જેમાં મગફળી, સરહદી પંથકમાં તીડના આક્રમણ અને માવઠા બાદ સરકારે જાહેર કરેલા રાહત પેકેજની ચુકવણી સહિતના મુદ્દાઓ...
હરિયાણામાં નવી સરકાર બન્યાના ત્રણ અઠવાડિયામાં પ્રધાન મંડળનો વિસ્તાર થયો. કુલ 10 પ્રધાનોએ ગુપ્તતાના શપથ લીધા. જેમાં 6 કેબિનેટ અન 4 રાજ્ય પ્રધાન છે. ભાજપના...