ગાંધીનગર ખાતે મળનારી કેબિનેટ બેઠક રદ્દ કરવામાં આવી છે. બુધવારે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી હતી. બુધવાર સુધી મળનારી પાર્લામેન્ટરી બેઠકને...
મોદી કેબિનેટે બુધવારે એક કેબિનેટ બેઠક યોજી તેમાં ઘણા મુખ્ય નિર્ણય કર્યા છે. દેશના વધુ 6 એરપોર્ટનું મેનેજમેન્ટ અને ઓપરેશન પ્રાઈવેટ પ્લેયરના હાથમાં આપવામાં આવ્યુ...
રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ખેચતાણમાં આજે કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને મુખ્યમંત્રી અશોક ગહેલોતના નિવાસ સ્થાને વિધાનસભામાં બહુમત પરિક્ષણ અંગે મંત્રિમંડળની...
કેન્દ્રીય કેબિનેટે ત્રણ સરકારી જનરલ વીમા કંપની માં ૧૨૪૫૦ કરોડ રૃપિયાની મૂડી ઠાલવવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ કંપનીઓની મૂડીના બેઝને વધુ મજબૂત બનાવવા...
તમામ શહેરી સહકારી બેંકો અને મલ્ટી સ્ટેટ સહકારી બેંકોને આરબીઆઇના સુપરવિઝન હેઠળ લાવવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. પીએમસી બેંક જેવા કૌભાંડ ફરીથી ન થાય...
ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક યોજાવાની છે. બેઠકમાં ટ્રમ્પના સ્વાગત મુદે ચર્ચા વિચારણા કરવામાં આવશે. તેમજ ગાંધીનગર ખાતે વિવિધ આંદોલન સહિત એલઆરડી મુદે ચર્ચા કરવામાં...
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ત્રણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે મેજર પોર્ટ ઓથોરિટી બિલ, પેસ્ટીસાઈડ મેનેજમેન્ટ બિલ 2020 અને...
કેન્દ્રીય કેબિનેટની બેઠક મંગળવારે મળી હતી, જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. કેન્દ્ર સરકારના નિર્ણયની જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કેન્દ્ર શાસિત...
સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં રાજ્યમાં મગફળી ખરીદી અને લીલા દુકાળના સર્વે અંગે ચર્ચા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી...
આર્ટિકલ 370 હટાવી દેવાના ઐતિહાસિક નિર્ણયને આંતરરાષ્ટ્રીય હિન્દુ મંચના પ્રમુખ પ્રવિણ તોગડિયાએ પણ આવકાર્યો છે. તેમણે કહ્યુ કે, સમગ્ર દેશ વર્ષોથી જે નિર્ણયની રાહ જોતો...
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયથી દેશભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયનું સ્વાગત કરતાં ટ્વીટ કર્યું છે. રૂપાણીએ...
મોદી સરકારે જમ્મુ કાશ્મીર અંગે ઔતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રીય કેબિનેટ અંગે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો. તેમણે...
કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરના પુનગર્ગઠનનો સંકલ્પ પત્ર રજૂ કર્યો. ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ પત્ર રજૂ કરતાની સાથે વિપક્ષે હોબાળો કર્યો હતો. જો કે...
મોદી સરકારે આર્ટિકલ 370 અંગે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કરતા કાશ્મીરી પંડિતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. કાશ્મીરી પંડિતોએ દિલ્હીમાં ફડાકડા ફોડી ઉજવણી કરી. કાશ્મીરી પંડિતોનું કહેવુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીર મુદ્દે સાંજે સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ બેઠક એવા સમયે મળી...
મોદી સરકારે રાજ્યસભામાં ઐતિહાસિક નિર્ણય લેતા કલમ 370 અને 35A મુદ્દે સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો. જેના ફેરફારની રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી હતી. આ સાથે...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રીય કેબિનેટ અંગે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો. તેમણે જણાવ્યુ કે, સરકાર જમ્મુ કાશ્મીર અંગે ચાર બિલ લઈને...
જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને છેલ્લા પાંચ દિવસથી દેશભરના લોકોની નજર ત્યાં મંડાયેલી છે. ધીમે ધીમે સેનાનો પણ ત્યાં ખડકલો કરી દેવમાં આવ્યો જેથી આતંકીઓમાં ફફડાટ...