GSTV

Tag : caa

આસામને ભારતથી કાપવાની કાવતરુ ઘડનાર શારજીલ પર ‘દેશદ્રોહ’, કોર્ટના આદેશનો કરવો પડશે સામનો

Zainul Ansari
દિલ્હીની એક અદાલતે મંગળવારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શારજીલ ઇમામ વિરુદ્ધ ડિસેમ્બર 2019માં દિલ્હીના જામિયા વિસ્તારમાં અને જાન્યુઆરી 2020 માં યુપીમાં અલીગઢ મુસ્લિમ...

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા અને વર્ષોથી ગુજરાતમાં રહેતા 1 હજારથી વધુ લોકોને મળી ભારતીય નાગરિકતા

HARSHAD PATEL
દેશમાં નાગરિકતા કાયદાને લઇને ભારે હોબાળો મચી ગયો છે પરંતુ ભારતની નાગરિકતા માટે વર્ષોથી રાહ જોઇને બેઠેલા અંદાજે એક હજાર મહિલા પુરુષોને ગુજરાતમાં છેલ્લાં કેટલાંક...

ગુજરાત સરકારની મોટી પહેલ/ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 1 હજાર જેટલાં નાગરિકોને અપાઇ ભારતીય નાગરિકતા, સૌથી વધુ સંખ્યા આ શહેરની

Dhruv Brahmbhatt
દેશમાં નાગરિકતા કાયદાને લઇને ભારે હોબાળો મચી ગયો છે પરંતુ ભારતની નાગરિકતા માટે વર્ષોથી રાહ જોઇને બેઠેલા અંદાજે એક હજાર મહિલા પુરુષોને ગુજરાતમાં છેલ્લાં કેટલાંક...

દિલ્હીના CAA વિરોધી આંદોલન માટે ગુજરાતના આ શહેરમાંથી ગયું રૃ.૬૦ લાખનું ફંડિંગ, રોકડની કરી હતી ચુકવણી

Damini Patel
સિટિઝન એમેડમેન્ટ એક્ટ (CAA) સામેના આંદોલનમાં વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ રૃ.૫૯.૯૪ લાખનું ફંડિંગ કરવામાં આવ્યું હોવાની વિગતો પોલીસ માટે તપાસનો વિષય બની છે....

નાગરિકતા સંશોધન એક્ટ/ 20 મહિના પછી પણ નથી બન્યા CAAના નિયમ, ગૃહ મંત્રાલયે માંગ્યો વધુ સમય

Damini Patel
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન એક્ટ(CAA)ના નિયમ હજુ તૈયાર થયા નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે સંસદમાં એની જાણકારી આપી, સાથે જ નિયમો બનાવવા...

મોટા સમાચાર/ પાકિસ્તાન સહિત 3 દેશોના નાગરિકોને ગુજરાતમાં મળશે નાગરિકતા, મોદી સરકારનો મોટો નિર્ણય

Bansari Gohel
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ અને પંજાબના 13 જિલ્લામાં રહેતા...

CAA આંદોલન દરમ્યાન શાહીન બાગમાં ગોળી ચલાવનારો કપિલ ગુર્જર BJPમાં સામેલ

Mansi Patel
દિલ્હીના શાહીન બાગમાં સીએએ આંદોલનમાં ગોળીબાર કર્યા બાદ ચર્ચામાં આવેલા કપિલ ગુર્જર ઉર્ફે કપિલ બૈસાલા ભાજપમાં જોડાયા છે. ગાઝિયાબાદ ભાજપ સંગઠન સાથે સંકળાયેલા અધિકારીઓએ આજે...

ભાગવત બોલ્યા: CAAથી કોઈને ખતરો નથી, ઓવૈસીએ આપ્યો આ મજબૂત જવાબ

pratikshah
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ને લઈને નિવેદન આપ્યું છે. તેમને  કાયદાથી કોઈને પણ કોઈ પ્રકારનો ખતરો કે નુકશાન...

બંગાળ ચૂંટણીમાં BJPનું રાજકીય હથિયાર બનશે CAA? નાગરિકતા કાયદો ક્યાં સુધીમાં થશે લાગૂ, જેપી નડ્ડાએ આપ્યા આ સંકેત

Dilip Patel
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પશ્ચિમ બંગાળથી જાહેર કર્યું છે કે, કોરોના રોગચાળાને કારણે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના અમલમાં વિલંબ થયો છે. હવે નાગરિકતા સુધારા કાયદો ખૂબ...

શાયર મુનવ્વર રાણાની પુત્રીનો હુંકાર, કોઈપણ સંજોગોમાં લાગુ નહી થવા દઈએ CAA અને NCR

Ankita Trada
ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ આપેલા નિવેદન બાદ ફરી સીએએ મુદ્દે ઘમાસાણ મચ્યું છે. ત્યારે શાયર મુનવ્વર રાણાના પુત્રી સુમૈયા રાણાએ ફરી એક વખત કોણ...

ભાજપ-સંઘનો વિરોધ કરનારા શાહજાદ અલી ભાજપમાં જોડાયા, બન્ને બાજુ નૈતિકતાનું આ રીતે થયું અધઃપતન

Dilip Patel
થોડા દિવસો પહેલા શાહિન બાગમાં ભાજપ-આરએસએસનોનો સખ્ત વિરોધ કરનારા અને સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારા કાર્યકર્તા શાહજાદ અલી ભાજપમાં જોડાયા છે. તેઓ લાંબા સમયથી મુસ્લિમોના હક...

નાગરિકતા સુધારા વિવાદ: CAA ને લઈને ગૃહ મંત્રાલયે સરકાર સમક્ષ માંગ્યો વધુ સમય

pratikshah
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિક્તા સુધારા કાયદા (સીએએ)ને નિયમો ઘડવા માટે હજુ ત્રણ મહિનાનો સમય માગ્યો છે. સીએએ અને એનઆરસી બન્નેને લઇને દેશભરમાં ભારે વિવાદ થયો...

શાહીન બાગમાં ફરી ધરણાનું પ્લાનિંગ: મોદી સરકારને પહેલાં જ ભનક લાગી ગઇ, ખડકી દીધાં 100 જવાન

Bansari Gohel
નાગરિકતા કાયદો એટલે કે સીએએના વિરોધમાં આખા દેશમાં ચર્ચાનુ કેન્દ્ર બનેલા દિલ્હીના શાહીન બાગમાં ફરી ધરણા શરુ કરવા માટેની તૈયારી ચાલી રહી હોવાની ખબર મળતા...

CAA હિંસા:આરોપીઓના પોસ્ટર નહી હટાવે યોગી સરકાર, હાઇકોર્ટના નિર્ણય સામે Supreme Court જવાની તૈયારી

Bansari Gohel
CAAના વિરોધમાં હિંસા ફેલાવનારા આરોપીઓના પોસ્ટરો કાઢવા સંબંધિત નિર્ણય બાદ પણ યુપી સરકાર પીછેહઠના મૂડમાં નથી. હાઈકોર્ટના આદેશને રાજ્ય સરકાર હવે Supreme Courtમાં પડકારશે. સરકાર...

‘મને તમે કોઇ પણ એવો દેશ બતાવો કે જે કહેતો હોય કે દુનિયાના દરેક વ્યક્તિનું અહીં સ્વાગત…’ બગડ્યા મોદી સરકારના મંત્રી

Mayur
મોદી સરકારના વિદેશપ્રધાન એસ જયશંકરે નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિરોધ કરી રહેલા લોકો પર પલટવાર કર્યો છે. એક કાર્યક્રમને સંબોધિત કરતા વિદેશપ્રધાને કહ્યું કે દરેક...

CAA વિરોધ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ યોગી સરકારની તવાઇ, આરોપીઓના નામ-સરનામા સહિત હોર્ડિંગ્સ લાગ્યા

Bansari Gohel
ઉત્તર પ્રદેશમાં નાગરિકતા કાયદાના (CAA)વિરોધ પ્રદર્શન દરમ્યાન જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા તત્વો સામે તવાઇ બોલાવી છે. નાગરિકતા કાયદો લાગુ થયા બાદ 19  ડિસેમ્બરે લખનૌમાં થયેલા...

ઈરાનના સુપ્રીમોએ ભારતને આ મામલે આડેહાથ લેતાં પાકિસ્તાનના ઈમરાન થઈ ગયા ખુશ, સરકારે આપ્યો આ જવાબ

Mayur
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખોમેનીએ નાગરિકતા કાયદા અંગે ટ્વીટ કરતા હોબાળો થયો હતો. ખોમેનીએ ભારતને સલાહ આપી હતી કે સરકાર નરસંહાર રોકવાના પગલાં ભરે અને...

કરણી સેના અને હિદુવાદી સંસ્થાઓનું અમદાવાદના ઈન્કમટેક્ષથી કલેકટર કચેરી સુધી પદયાત્રાનું આયોજન

pratikshah
કરણી સેના અને હિદુવાદી સંસ્થાઓએ અમદાવાદના ઈન્કમટેક્ષથી કલેકટર કચેરી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. CAAના સમર્થનમાં કરણીસેના દ્વારા ઈન્કમટેક્ષથી કલેકટર કચેરી સુધી પદયાત્રા યોજવામાં...

CAA મુદ્દે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કમિશનના પ્રમુખની સુપ્રીમમાં અરજી

Mayur
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કમિશનના પ્રમુખ મિશેલ બેચલેટે એક અસાધારણ પગલું ભરતાં ભારતમાં નાગરિકતા સુધારા કાયદા (સીએએ) મુદ્દે સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ માટે અરજી દાખલ કરી છે...

વણમાંગી સલાહ પર ભારત થયુ લાલઘૂમ, અમારા આંતરિક મામલામાં દખલ ન કરો

Pravin Makwana
દિલ્હીમાં ગત દિવસોમાં થયેલી હિંસાને પગલે ઈરાને ટિપ્પણી કરતા કડક નિંદા કરી છે. જેના પર ભારતના વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂત અલી ચેગેનીને બોલાવ્યા છે, અને...

વિરોધ કરવો હોય તેટલો કરી લો પણ CAA આવશે જ

Mayur
દિલ્હીની ચૂંટણી પુરી થતા હવે જે રાજ્યોમાં આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યાં અત્યારથી જ રાજકારણ શરૂ થઇ ગયું છે અને બન્ને...

6 લોકોએ અનુરાગ ઠાકુરવાળી કરી , દિલ્હીની સ્થિતિમાં બળતામાં ઘી હોમ્યુ

Pravin Makwana
દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર નારેબાજી કરવાના આરોપમાં CISFએ 6 યુવકોની ધરપકડ કરી છે.દિલ્હી મેટ્રોની સુરક્ષા સંભાળી રહેલી સુરક્ષા એજન્સી CISFએ કહ્યું છે કે,...

આતંકવાદ મુદ્દે UNમાં ભારતનો પાક.ને સણસણતો જવાબ, હિંદુ અને બૌદ્ધોની હત્યા થઈ ત્યારે કેમ સવાલ ન ઉઠ્યો ?

Mayur
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને આડેહાથ લીધુ હતું, ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનના પ્રતિનિધિને કહ્યું છે કે તે તાત્કાલીક ધોરણે આતંકીઓને મળનારા ફંડને અટકાવે. ભારતનું આ...

કોંગ્રેસ ક્યા રાજધર્મની વાત કરે છે, ‘આર યા પાર’ની વાત કરવાવાળા અમને ન શિખવાડો

Pravin Makwana
ભાજના વરિષ્ઠ નેતા અને મોદી સરકારના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે, કોંગ્રેસ પાર્ટી અમને રાજધર્મ શીખવાડી રહી છે. આજે મારે તેમને રાજધર્મ અંગે...

CAAના કારણે વિપક્ષ ભ્રમ ફેલાવી લોકોમાં વિગ્રહ ઉભો કરાવે છે: અમિત શાહ

Pravin Makwana
ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે ઓડિશાના એકદિવસીય પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ભૂવનેશ્વરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, કોંગ્રેસ પોતાના...

બાંગ્લાદેશની છાત્રાને મોદી સરકારે ભારત છોડવા કર્યો આદેશ, આ છે કારણ

Mayur
કોલકાતાની જગપ્રસિદ્ધ વિશ્વભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક બાંગ્લાદેશી વિદ્યાર્થિની અફસરા અનિકા મીમને પંદર દિવસમાં ભારત છોડી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશમાં જણાવાયું હતું...

દિલ્હીમાં ભારેલો અગ્નિ : દેખો ત્યાં ઠાર મારવાનો ઓર્ડર

Mayur
નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા ત્રીજા દિવસે મંગળવારે પણ યથાવત્ રહી હતી. આ હિંસામાં સોમવારે બંને જૂથો વચ્ચે...

દિલ્હીમાં સીએએના વિરોધમાં ફેલાયેલી હિંસામાં મોતનો આંક 9એ પહોંચ્યો, 8ની હાલત હજુ ગંભીર

Mansi Patel
દિલ્હીમાં સીએએના વિરોધમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે. જેમાં પોલીસના હેડ કોન્સ્ટેબલ રતનલાલનો પણ સમાવેશ થાય છે. જ્યારે કે 56...

મોદી અને અમિત શાહને લાગશે જોરદાર ઝટકો : એનડીએના સાથી પક્ષે પસાર કર્યો પ્રસ્તાવ, એનઆરસી નહીં લાગુ કરે

Mansi Patel
મંગળવારે બિહાર વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે શાસક અને વિપક્ષના ધારાસભ્યોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી...

દિલ્હીમાં ટ્રમ્પની હાજરી સમયે હિંસા બેકાબૂ : 7નાં મોત, 100 ઘાયલ

Arohi
દિલ્હીમાં સીએએના વિરોધમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધીમાં એક હેડ કોન્સ્ટેબલ સહિત સાતના મોત થયા છે.  જ્યારે કે 100 જેટલા ઘાયલ થયેલા લોકોમાંથી આઠ લોકોની હાલત...
GSTV