New Business Ideas: કોરોના મહામારીને કારણે હજારો લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. નોકરી ગુમાવનારાઓમાંથી મોટાભાગના લોકો ફરીથી રોજગારની શોધમાં છે અને ઘણાએ પોતાનો બિઝનેસ...
કેન્દ્ર સરકાર ગ્રામીણ ઉદ્યોગનું ટર્નઓવર વધારવા પર સતત ભાર મૂકે છે. આ સંદર્ભે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ ગયા ગુરુવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે,...
ચીનના વુહાનમાંથી શરુ થયેલી મહામારીએ દુનિયાભરની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે. દુનિયાભરના દેશોમાં આ દરમિયાન લાખો લોકોની નોકરી જતી રહી, કરોડો લોકોએ પોતાનો રોજગાર ગુમાવી દીધો....
ફરી એકવાર કોરોનાએ કેર મચાવ્યો છે. કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે સ્થાનિક લોકડાઉન, નાઇટ કર્ફ્યુ અને વીકેન્ડ લોકડાઉન રાજ્ય સ્તરે લાગુ કરવામાં...
એલોવેરાની ખેતી ભારતમાં મોટા પાયે થાય છે. ઘણી કંપનીઓ તેના ઉત્પાદનો બનાવી રહી છે. દેશની નાના ઉદ્યોગોથી માંડીને મલ્ટિનેશનલ કંપનીઓ સુધી એલોવેરા ઉત્પાદનો વેચીને કરોડોની...
શિયાળાની ઋતુમાં ઇંડાની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. આવી સ્થિતિમાં, તમે મરઘાં ઉછેરનો વ્યવસાય કરીને સારી કમાણી કરી શકો છો. તમારે આ વ્યવસાય માટે વધુ...