કોરોનાના સમયગાળામાં રાજ્યની એક ડઝન જેટલી હોસ્પિટલોના આઈસીયુમાં આગની ઘટનાએ રાજ્યની ફાયર સર્વિસમાં મોટા બદલાવની દિશા ચિંધી છે. રાજ્યમાં હોસ્પિટલો, સ્કૂલો, અમુક ઉદ્યોગો અને નિશ્ચિત...
વિસ્તારવાદી ચીન સાથેની મિત્રતા નેપાળને ભારે પડી રહી છે.. ચીને હવે નેપાળ સાથે દગો કરીને નેપાળની સરહદમાં ઇમારતો બાંધી નાંખી છે. ચીને નેપાળના હુમ્લા જિલ્લાની...
કોરોનાની મહામારીને લીધે શાળાઓમાં લાંબા સમયથી શિક્ષણ કાર્ય બંધ રહ્યું છે અલબત તેમ છતાં ધો.૧૦ અને ધો.૧૨નાં વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા સાથે તા.૨૪મીથી એ રાજકોટ શહેરમાં...
સુશાંતસિંહ રાજપૂત મોતના કિસ્સામાં દરરોજ નવો વળાંક સામે આવી રહ્યો છે. જોકે આ મામલાની તપાસ સીબીઆઈને સોપવામાં આવ્યા બાદ અભિનેતાના કરોડો ફેન્સ અને તેના પરિવારમાં...
ઊંચી ઇમારતોમાં રહેતા લોકોમાં કોરોના વાયરસનો ચેપ લાગે છે. કારણ કે તેમને એક જગ્યાએથી પાણી પહોંચાડવું પડે છે. બિલ્ડિંગના પાણી અને ગટર પુરવઠા પ્રણાલીથી કોરોના...
રામ મંદિર ટ્રસ્ટની આજે બેઠક યાજાશે. શ્રી રામજન્મ ભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું નિર્માણ કર્યા બાદ રામ મંદિર નિર્માણની પ્રક્રિયાને વેગ મળ્યો છે. આ સંદર્ભમાં રામ...
વડોદરાના છાણીમાં બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશાયી થવાની ઘટનમાં હજુ પણ શોધખોળની કામગીરી ચાલી રહી છે. ગઈકાલે બપોરના સમયે 30 વર્ષ જુની ઈમારત ધરાશાયી થઈ હતી.જેમાં...
વડોદરામાં છાણી વિસ્તાર નજીક એલ એન્ડ ટીની ઈમારત ધરાશાયી થતાં 5થી વધુ મજૂરો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. ઈમારત તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે...
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા પરિષકર ફ્લેટના 13માં માળેથી એક મહિલાએ આપઘાત કર્યો હતો, માનસિક અસ્થિર મહિલાએ 13માં માળેથી ઝંપલાવતા ફ્લેટ નીચે ચાલી રહેલાં એક પુરુષનું...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોચીના તટીય ક્ષેત્ર પર બનેલા મરદુ ફ્લેટ્સ કેરળ સરકાર દ્વારા આપવામાં આવેલી સમય મર્યાદા પ્રમાણે 138 દિવસમાં તોડી પાડવા માટે આદેશ આપ્યો...
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ફરી એક વખત બહુમાળી ઇમારત ધરાશાયી થઇ છે. મુંબઇના ખાર વિસ્તારમાં એક પાંચ માળની ઇમારત ધડાકાભેર ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી...
અમદાવાદના વિદ્યાપીઠ નજીક આવેલું વીડિયોકોન કોમ્પ્લેક્ષ સીલ કરાયું છે. મોટા પ્રમાણમાં મચ્છરોના બ્રીડિંગ મળતા આ કોમ્પ્લેક્ષ સીલ કરાયું છે. આ ઉપરાંત કોમ્પલેક્ષની તમામ દુકાનો બંધ...
અમદાવાદ શહેરમાં જર્જરિત ઇમારતો તોડ્યા બાદ હવે હાઉસિંગ બોર્ડની ભયજનક ઇમારતોને તોડી પાડવામાં આવશે. આગામી દિવસોમાં હાઉસિંગ બોર્ડ સાથે સંકલન સાધ્યા બાદ હાઉસિંગ બોર્ડના જર્જરિત...
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી બહુમાળીના ત્રીજા માળેથી નીચે પટકાતા 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. લોકોની ભારે અવરજવર રહેતા બહુમાળી બિલ્ડીંગના...
દિલ્હીના સીલમપુરમાં ઈમારત ધરાશાયી થતા મહિલા સહિત બે લોકોના મોત અને ત્રણ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...
સુરતના ભાગળ વિસ્તારમાં આવેલી વર્ષો જૂની ઈમારત તિરાડ પડ્યા બાદ નમી પડતા તંત્ર એલર્ટ બની ગયુ. અને તેની આસાપાસના વિસ્તારમાં આવેલી એવિલેશન ધરાવતી અન્ય ઈમારતને...
સુરતના ભાગળ વિસ્તારમાં જોખમી ઇમારત તોડી પડાઇ છે. સુરત મહાનગરપાલિકાએ જોખમી ઇમારત તોડી પાડી હતી. સલામતીના ભાગરૂપે ઇમારત સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવી હતી. કોમર્શિયલ...
આણંદના ખંભાતના ઝંડા ચોક વિસ્તારમાં ભારે વરસાદના કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. ગતરાતે વરસેલા વરસાદને લઈને ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે.જેથી આસપાસના...