ભારતીય વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુસેનાના વિમાન પણ ભારતમાં આવ્યા હોવાના આક્ષેપને ઈન્ડિયન વાયુસેનાએ ફરી ફગાવ્યો છે. ભારતીય વાયુસેનાના પ્રમુખ બિરેન્દ્રસિંહ ધનોઆએ કહ્યુ હતુ...
વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ દિલ્હીમાં પોતાના આવાસ બહાર રફાલ વિમાનને તૈનાત કર્યુ છે. દિલ્હીમાં ધનોઆનું નિવાસ સ્થાન કોંગ્રેસના કાર્યાલયની સામે આવ્યુ છે. કોંગ્રેસનું કાર્યાલય દિલ્હીના...
ભારતીય વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ પર પુલવામા હુમલા બાદ બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર વિભિન્ન સવાલોનો જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે...
વાયુસેનાના વડા બીએસ ધનોઆએ એરફોર્સ, નૌકાદળ અને ભારતીય સેના વચ્ચે સંકલનની દ્રષ્ટિએથી કામ કરવા માટેના મહત્વપૂર્ણ કરાર કર્યા છે. વાયુસેનાના વડાએ કહ્યું કે ત્રણેય સેનાઓ...