તાલાલા તાલુકાના ધાવાગીરથી સુરવા ગીર ગામને જોડતા સરસ્વતી નદી ઉપર છ માસ પહેલા બનાવવામાં આવેલ પુલ પરના પાણીમાં તણાઈ જતાં જવાબદાર તંત્ર સામે ભારે લોકરોષ...
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી પરનો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. હાલમાં બ્રિજ પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની...
ડીસાના હવાઈ પિલ્લર ખાતે આવેલા મેદાનમાં શહેરમાં ચાલી રહેલા ઓવરબ્રિજનું કામ કરતી કંપનીએ માટીના ઢગલા કર્યા હતા. અનઅધિકૃત રીતે માટીના ઢગલા કરી મેદાનનો ઉપયોગ કરતા...
ઉત્તરાખંડનાં પિથોરાગઢ સ્થિત મુનસ્યારીમાં 6 દિવસ પહેલા બૈલી બ્રીજ બીજી વખત તૈયાર કરાયો છે, મુનસ્યારીથી મિલમ જનારા માર્ગ પર ધાપા નજીક સેનર નાળા પર બનેલા...
અમદાવાદમાં મોટા ભાગના બ્રિજને બંધ કરવામાં આવ્યા. જેમા દધીચિ બ્રિજ, ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, સરદાર બ્રિજ, આંબેડકરનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના વધતા જતા સંક્ર્મણને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાશે. આ કાફલો રિવરફ્રન્ટ, શિલાલેખ ટાવર, સુભાષબ્રિજ થઈ ગાંધી આશ્રમ...
ગુરુવારે સવારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં જુના રેલ્વે સ્ટેશન પર ફૂટઓવર બ્રિજનો એક ભાગ તૂટી પડતા આશરે છ લોકો ઘાયલ થયા. દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો થયેલા તમામ...
ઉત્તરાખંડનું સૌથી પ્રખ્યાત પર્યટક સ્થળ ઋષિકેશ ગંગાના કાંઠે વસેલું એક ખૂબ જ સુંદર શહેર છે. શહેરમાં બનેલો પુલ લક્ષ્મણ ઝુલાની બરાબર સમાન બીજો બ્રિજ બનાવવાની...
મોરબીમાં જામનગરથી કચ્છમાં જવાના રસ્તા પર આવેલો બ્રિજ ઘરાશાયી થયો છે. જેથી અનેક વાહન ચાલકો અટવાયા. જોકે, આ દુર્ઘટનામાં કોઈપણને જાનહાની થઈ નથી. ઘટના અંગેની...
બ્રિટનના લંડન બ્રિજ પર શુક્રવારે આતંકી હુમલો થયો હતો. હુમલાખોરે ચાકૂબાજી કરી અનેક લોકોને ઘાયલ કર્યા હતા જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. હુમલાખોરે નકલી...
અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો એટલા બધા આળસુ છે કે શહેરના પાંચ બ્રિજના લોકાર્પણ થઈ ગયા હોવા છતાં હજુ સુધી નામ નામકરણ કરવામાં આવ્યું નથી. વિપક્ષે ઈન્કમટેક્સ...
બોડેલી તાલુકાના કોંસીદ્ર-ચીખોદ્રા વચ્ચેના બ્રીજને મંજૂરી આપવામાં આવી છે. હેરણ નદી પર 12 કરોડના ખર્ચે આ બ્રીજ બનશે. ચોમાસા સમયે હેરણ નદી ગાંડીતુર બનતા લો...
અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલા અંજલી ચાર રસ્તા ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 કરોડના ખર્ચે અમદાવાદ નો સૌથી લાંબો એટલે કે સવાર કિલોમીટરનો લાંબો બ્રિજ...
જૂનાગઢના માલણકાનો બ્રિજ તુટવાના મામલે આર એન્ડ બીના ઉચ્ચ અધિકારીઓની ટીમે મુલાકાત લીધી હતી. જોકે અધિકારીઓને માલણકાના ગ્રામજનોના રોષ જોવા મળ્યો છે. બ્રિજ ધરાશાયી થવાની...
જૂનાગઢના મેંદરડા પાસે પુલ તૂટવાના લીધે વિદ્યાર્થીઓને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. જીવના જોખમે વિદ્યાર્થીઓ પુલ પસાર કરતા જોવા મળી રહ્યા છે. પુલ તૂટવાના...
જૂનાગઢના મેંદરડા-સાસણ રોડ પર મધુવંતી નદી પરનો બ્રિજ ધરાશાયી થવાના મામલે જીએસટીવીએ રજૂ કરેલા અહેવાલને ખુદ સરકારી અધિકારીઓ જ સમર્થન આપી રહ્યા છે. તો પુલ...