કચ્છ સાથે પાકિસ્તાની સરહદી વિસ્તાર પાણી ઉપરાંત જમીન સાથે જોડાયેલો છે. જેમાં સરક્રિક એવો વિસ્તાર છે. જ્યાં કાદવનું સામ્રાજ્ય છે. તો સાથે જ કચ્છના અફાટ...
પાકિસ્તાને સૌથી પહેલાં તાલિબાનને સમર્થન આપ્યું હતું. પાકિસ્તાનની સરકાર તાલિબાની આતંકવાદીઓનો પક્ષ લઈને દુનિયાને તાલિબાન સાથે સંબંધો સ્થાપવાની તરફેણ કરતી હતી, પરંતુ હવે આ તાલિબાની...
પૂર્વીય લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશ પછી ચીને હવે હિમાચલ પ્રદેશમાં એલએસી નજીક તેની સૈન્ય પ્રવૃત્તિઓ વધાવાનું શરૂ કર્યું છે. હિમાચલમાં એલએસી નજીક કિન્નૌર અને લાહૌલ...
ભારતને સતત દબાણ હેઠળ રાખવાની વ્યૂહરચનાના ભાગરૂપે ચીને હવે પીઓકેમાં સૈન્ય તૈનાત કર્યું છે. એટલું જ નહીં કાશ્મીરમાં ખતમ થઈ રહેલા આતંકવાદને ફરીથી બેઠો કરવા...
વિસ્તારવાદી નીતિના કારણે બદનામ થયેલું ચીન ભારતીય સરહદ પાસે એરપોર્ટ બનાવી રહ્યુ છે. ચીન લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધીના વિસ્તારમાં આશરે 30 જેટલા એરપોર્ટ બનાવી રહ્યુ...
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતની સાથે લાગનારી સરહદ પર નજર રાખનારી જનમુક્તિ સેનાની વેસ્ટર્ન થિયેટર કમાનના નવા કમાન્ડર જનરલ વાંગ હેઈજિયાંગને નિયુક્ત કર્યા છે. સત્તાકીય...
પાકિસ્તાન સરહદ નજીકની એક ચોકી તાલિબાનના આતંકવાદીઓએ કબજે કરી લીધી હતી. એ વખતે તાલિબાનને જાણે લોટરી લાગી હતી. ચોકીનો કબજો કરવા તાલિબાનના આતંકીઓ ત્યાં પહોંચ્યા...
પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇન અંગે વાટાઘાટમાં પડોશી દેશની દરેક ચાલને નિષ્ફળ બનાવવામાં આવી છે. ચીનની શરત એ હતી કે ભારતીય સેનાએ પેંગોંગ તળાવના દક્ષિણ...
ભારત સાથેના બગડતા સંબંધો વચ્ચે નેપાળે તેના શાળા અભ્યાસક્રમમાં એક પુસ્તક શામેલ કર્યું હતું જેમાં નેપાળનો વિવાદિત નકશાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતના ઉત્તરાખંડ, નેપાળ...
પૂર્વી લદ્દાખ સરહદે ચીની નેતાઓ શાંતિની વાત કરી રહ્યા છે ત્યારે તેના અધિકારીઓ અખબારો મારફતે યુદ્ધની ધમકી આપી રહ્યાં છે. ચીની સૈન્ય ભારતીય ટેંકોને તોડી...
ભારત ચીન તણાવ વચ્ચે સરહદ પર ચીની સૈનિકોની હિલચાલ બાદ ગૌરીફંટા ખાતે ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. સરહદની સુરક્ષામાં તૈનાત એસએસબી...
કારગિલ યુદ્ધ સમયે, ત્રીજો માર્ગ બનાવવાની યોજના હતી, જેના દ્વારા લદાખ તરફનો રસ્તો આખા વર્ષ દરમિયાન ખુલ્લો મુકાય શકે છે. પહેવા બાજપેઈ અને પછી કોંગ્રેસે...
પૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે શાંઘાઈ સહકાર સંસ્થામાં ભાગ લેવા માટે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને તેના ચીનના સમકક્ષ વાંગ...
ચીન અને પાકિસ્તાન સાથે તંગદીલી વચ્ચે ભારતીય સેના 10 સપ્ટેમ્બરના રોજ ગોવામાં યોજાનારી નૈસેના કવાયતમાં બે શક્તિશાળી શસ્ત્રોનું પરીક્ષણ કરવા જઈ રહી છે. અજમાયશ દરમિયાન...
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ચીનને સ્પષ્ટપણે કહ્યું છે કે પૂર્વી લદ્દાખમાં તણાવનું એકમાત્ર કારણ ચીની સૈનિકોનું આક્રમક વલણ છે અને જો આ ચાલુ રહે તો ભારત...
ભારત અને ચીનની સેના વચ્ચે તણાવ યથાવત છે. આ વચ્ચે અરુણાચલ પ્રદેશમાંથી પાંચ લોકોનું ચીની સેના દ્વારા અપહરણ કરવાનો મામલો સામે આવ્યો છે. અરુણાચલ પ્રદેશના...
પાકિસ્તાનની અવળચંડાઈ સામે આવી છે. જેમાં ચાલુ વર્ષના પ્રથમ સાત મહિનાની વાત કરીએ તો પાકિસ્તાની સૈનિકોએ આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઈબી) થી નિયંત્રણ રેખા (એલઓસી) સુધી 2952...