કોરોનાવાયરસને કારણે લાંબા સમય સુધી લોકડાઉનથી પ્રભાવિત ઘરેલું એરલાઈન્સ હવે ધીમે ધીમે પહેલાની સ્થિતીમાં આવવાનો પ્રયાસ કરી રહી છે. એરલાઇન્સ હવે નવી ઓફરો સાથે તેમની...
રેલ્વેએ શનિવારે 12 સપ્ટેમ્બર 2020થી 80 નવી વિશેષ ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું છે. તહેવારની સિઝન પહેલા રેલ્વેના આ નિર્ણયથી એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા લોકોને...
12 સપ્ટેમ્બર 2020થી રેલ્વે 80 નવી વિશેષ ટ્રેનો ચલાવશે. રેલ્વે શતાબ્દી, હમસફર અને એસી સુપરફાસ્ટ સહિત અનેક ટ્રેનો ચલાવી રહી છે. આ ટ્રેનોમાં ટિકિટ માટે...
કોરોનાવાયરસ (Coronavirus) ચેપ વચ્ચે દરેકના મનમાં એક જ પ્રશ્ન છે. આ લોકડાઉન (Lockdown) ક્યારે ખુલશે? દરમિયાન, સારી વાત એ છે કે તમામ સ્થાનિક એરલાઇન્સએ ફ્લાઇટ્સનું...
કોરોનાની દહેશતને પગલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હોલ-પાર્ટી પ્લોટનું બુકીંગ રદ કરવામાં આવ્યું છે. આાગામી 29 તારીખ સુધી કરેલા બુકીંગ રદ કરવામા આવ્યા છે. 29 માર્ચ...
વિવાહિત દંપતીઓને ધ્યાનમાં રાખીને રેલવેએ કડવા ચોથ માટે વિશેષ ટ્રેન સેવાનું આયોજન કર્યું હતું. પરંતુ માત્ર બે જ દંપતીએ આ માટે બુકિંગ કરાવ્યું હોવાના કારણે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા કેદારનાથની ગુફામાં ધ્યાન સાધના કરીને દેશ વિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. મોદીની મુલાકાત બાદ હવે ધ્યાન ગુફા પર...